આરોગ્ય માત્ર હોસ્પિટલ સુધી મર્યાદિત નથી, તે આપણી જીવનશૈલી સાથે જોડાયેલું છે” : મંત્રી પ્રફુલ પાનશેરીયા

આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાની દ્વિતીય ‘સ્વાસ્થ્ય પરિષદ’ યોજાઈ ગાંધીનગર આજે રાયસણ, ગાંધીનગર સ્થિત ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સિલેન્સ (IACE) ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાની દ્વિતીય ‘સ્વાસ્થ્ય પરિષદ’ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. આ અવસરે મંત્રીના હસ્તે ‘સ્ટેટ ઓફ એડોલેસેન્ટ ગર્લ્સ – ૨૦૨૫’ રિપોર્ટનું વિમોચન કરવામાં આવ્યું હતું. પરિષદને સંબોધતા મંત્રી…

છેલ્લા બે વર્ષથી પીએમજેએવાય યોજનામાં હોસ્પિટલ્સને 300 કરોડથી વધુનું પેમેન્ટ બાકી

આ બાબતની પીએમજેએવાય યોજનાના અધિકારીઓ તથા સરકારને વારંવાર જાણ કરવા છતાં હજુ સુદી કોઈ ઉકેલ આવ્યો નથી અમદાવાદગુજરાત રાજ્યમાં પીએમજેએવાય આયુષ્યમાન યોજના 2016થી કાર્યરત છે. યોજનામાં પ્રાઈવેટ હોસ્પિટલ એસએચએ ગવર્મેન્ટ અને ઈન્યુરન્સ કંપની સાથે થર્ડપાર્ટી એમઓયુ કરવામાં આવે છે, પ્રાઈવેટ હોસ્પિટલ દ્વારા દર્દીને કેસલેસ સારવાર આપવામાં આવે છે. એમઓયુ મુજબ તેનું પેમેન્ટ હોસ્પિટલને 15 દિવસની…