આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે TripSecure+ માટે ભારતનું સૌપ્રથમ એઆઈ જનરેટેડ ગીત રજૂ કર્યું

મુંબઈ મ્યુઝિક એ કમ્યૂનિકેશન માટેનું સૌથી શક્તિશાળી માધ્યમ રહ્યું છે અને ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી ઇન્શ્યોરન્સ કંપનીએ તેના લેટેસ્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સોલ્યુશન TripSecure+ માટે ઉદ્યોગની પ્રથમ એઆઈ જનરેટેડ એન્થમ લોન્ચ કરી છે. ગ્રાહક સાથેના જોડાણમાં ક્રાંતિ લાવવા અને ટ્રાવેલ ઇન્શ્યોરન્સને વધુ પ્રસ્તુત અને ઇમર્સિ બનાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અગ્રેસર રહે છે. ભારતના ઇન્શ્યોરન્સ ક્ષેત્રે…

92% લોકો તેમની આગામી આંતરરાષ્ટ્રીય સફર માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાનો ઇરાદો ધરાવે છે – ભારતીયોના આંતરરાષ્ટ્રીય પ્રવાસના વર્તન પર આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનું રિસર્ચ

– આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ એ ટ્રાવેલ ઇન્સ્યોરન્સમાં સૌથી પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સમાંની એક છે મુંબઈ ભારતની અગ્રણી સામાન્ય વીમા કંપનીઓમાંની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સે 27મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ પ્રવાસન દિવસના અવસરે ભારતીયોના આંતરરાષ્ટ્રીય પ્રવાસ વર્તણૂક પરના તેના તાજેતરના ગ્રાહક અભ્યાસના તારણો પ્રકાશિત કર્યા છે. આ તારણોમાં જાણવા મળ્યું છે કે 76% લોકો તેમની સૌથી તાજેતરની ટ્રીપ માટે…