ચાંગોદર પ્લાઝ્મા ભેળસેળ કૌભાંડમાં દોષિતોને નહીં છોડાય
દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે કડક કાર્યવાહી થશે : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા અમદાવાદ અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં સામે આવેલા પ્લાઝ્મા ભેળસેળ અને હેરાફેરીના કૌભાંડને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે ગંભીરતાથી લીધું છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા સ્પષ્ટ જણાવ્યું છે કે દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિ કે તત્વને બક્ષવામાં નહીં આવે…
