ચાંગોદર પ્લાઝ્મા ભેળસેળ કૌભાંડમાં દોષિતોને નહીં છોડાય

દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે કડક કાર્યવાહી થશે : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા અમદાવાદ અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં સામે આવેલા પ્લાઝ્મા ભેળસેળ અને હેરાફેરીના કૌભાંડને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે ગંભીરતાથી લીધું છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા સ્પષ્ટ જણાવ્યું છે કે દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિ કે તત્વને બક્ષવામાં નહીં આવે…

અમેરિકામાં ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે ઐતિહાસિક ‘SACRED Act’ રજૂ, ભક્તોને ડરાવવા કે રોકવા બદલ થશે ફેડરલ કાર્યવાહી

મંદિરો, મસ્જિદો, ચર્ચ અને ગુરુદ્વારાઓની આસપાસ 100 ફૂટનો સુરક્ષિત બફર ઝોન બનાવવાની જોગવાઈ; BAPS સહિત અનેક ધાર્મિક સંસ્થાઓએ વ્યક્ત કર્યું સમર્થન વૉશિંગ્ટન ડી.સી.અમેરિકામાં તમામ ધર્મોના લોકો પોતાના ધાર્મિક સ્થળોએ નિર્ભયતાથી અને સુરક્ષિત રીતે જઈ શકે તે સુનિશ્ચિત કરવા માટે કોંગ્રેસમેન ટોમ સુઓઝી અને કોંગ્રેસમેન મેક્સ મિલરે સંયુક્ત રીતે ‘SACRED Act’ નામનું મહત્વપૂર્ણ દ્વિપક્ષીય (Bipartisan) બિલ…