પેહલગામ હુમલો અત્યંત દુઃખદ, પાકિસ્તાન સાથે તમામ સ્તરે ક્રિકેટ રમવાનું બંધ કરવું જોઈએઃ અઝહરૂદ્દીન

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની મોહમ્મદ અઝહરૂદ્દીન સાથે ખાસ મુલાકાત બિપિન દાણી ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ સંબંધોના ભવિષ્ય અંગે મજબૂત વિચારો વ્યક્ત કર્યા છે. ખાસ વાત કરતા, અઝહરુદ્દીને ભારપૂર્વક કહ્યું, “ભારતે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય શ્રેણી ટાળવાનું પોતાનું વલણ ચાલુ રાખવું જોઈએ એટલું જ નહીં પરંતુ તમામ ICC…