લોકો ગમે એ કહે મંદિરમાં જવાનું ચાલુ જ રાખીશઃ સારા અલી
સારા અલી ખાન પહેલા અજમેર શરીફ પહોંચી અને બાદમાં મહાકાલેશ્વર મંદિર ગઈ જેની સામે સવાલ ઊઠાવનારાઓને અભિનેત્રીનો જડબાતોડ જવાબ ઉજૈનબોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન જ્યારે પણ મંદિર જાય છે ત્યારે તેને હંમેશા નિશાનો બનાવવામાં આવે છે. પરંતુ સારા તમામ ટીકાઓને અવગણી દરેક જગ્યાએ જઈ રહી છે, પછી તે મંદિર હોય કે મસ્જિદ કે મઝાર. હાલ…
