જમીન વિવાદમાં ભત્રિજાએ કાકા, કારી અને પિતરાઈ ભાઈની હત્યા કરી
બે વચ્ચે ઘરની બહાર નીકળવાના રસ્તાને લઈને ઝઘડો થયો હતો મૈનપુરીઉત્તર પ્રદેશના મૈનપુરીમાં ટ્રિપલ મર્ડરની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. પોલીસ સ્ટેશન કરહલ વિસ્તારના નગલા અતિરામમાં જમીન વિવાદમાં ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. જમીન વિવાદમાં ભત્રીજાએ કાકા, કાકી અને પિતરાઈ ભાઈની હત્યા કરી નાખી છે. બીજી બાજુ એક જ પરિવારના ત્રણ…
