‘ભગત-ભુવા નહીં, સીધા હોસ્પિટલ જાઓ’: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આશા વર્કરોને આપ્યો જનજાગૃતિનો સંદેશ
સુરતના ઓરણા ગામના PHC ખાતે આશા વર્કરો સાથે સંવાદ; વરસાદી ઋતુમાં સાપ-વીંછી કરડવાના કેસમાં અંધશ્રદ્ધા છોડીને તાત્કાલિક સારવાર લેવા અપીલ સુરત સુરત જિલ્લાના ઓરણા ગામ સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આશા વર્કર બહેનો સાથે વિશેષ આરોગ્ય જાગૃતિ સત્ર યોજ્યું હતું. આ દરમિયાન તેમણે વરસાદી ઋતુમાં વધતા સાપ અને વીંછી…
