નીતિશ કુમારને એનડીએમાં પાછા ફરવા રામદાસ આઠવલેની ઓફર

વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનનું નામ ઇન્ડિયા રાખવાથી નીતિશ કુમાર પણ ખુશ નથી, આ નામ રાહુલ ગાંધીએ આપ્યુઃ મંત્રીનો દાવો પટણા બિહારનું રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે. હકીકતમાં પટના પહોંચેલા કેન્દ્રીય રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને લઈને મોટું નિવેદન આપ્યું છે. રામદાસ આઠવલેએ આજે પટનામાં આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નીતિશ કુમારને એનડીએમાં સામેલ…

પ્રેમાંધ પત્નીએ પતિને ખાટલામાં બાંધી, કૂહાડીથી ટૂકડા કરી નાખ્યા

પતિના શરીરના ટૂકડા ગામની નજીકની કેનાલમાં નાંકી દેતાં લોકોએ પોલીસને જાણ કરતા મહિલાએ ગુનો કબૂલી લીધો પીલીભીતઉત્તર પ્રદેશના પીલીભીતમાં પત્નીએ તેના પતિને દોરડાથી ખાટલે બાંધ્યો હતો. પછી તેના શરીર પર કુહાડીથી હુમલો કરીને લાશના ટુકડાં કર્યા હતા. એ પછી પત્નીએ આ ટુકડાં ગામની નજીક આવેલી એક કેનાલમાં ફેંકી દીધા હતા. બનાવની જાણ થયા બાદ લોકોનાં…

મૃત દર્શાવેલી માતા સાથે શખ્સનું ત્રણ દાયકા બાદ મિલન

જગજીતના પિતાના અવસાન બાદ માતાના મા-બાપે તેના બીજા લગ્ન કરાવી દેતાં જગજીતના દાદા-દાદી તેને પોતાની સાથે લઈ ગયા હતા પટિયાલાપૂરમાં રેસ્ક્યૂનું કામ કરી રહેલા જગજીત સિંહ પોતાના મિશનમાં વ્યસ્ત હતા. પૂરમાં ફસાયેલા લોકોને તેઓ મદદ કરતા હતા અને બહાર કાઢતા હતા ત્યારે એમને અંદાજો પણ નહોતો કે નિઃસ્વાર્થ ભાવે કરેલા આ કામનું સુખદ ફળ મળશે….

સોફ્ટવેરની જેમ પ્રોગ્રામ અપડેટ કરવા પણ જરૂરીઃ મોદી

મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ પર આધારિત એક પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું ગાંધીનગરવડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. શુક્રવારે, તેમના પ્રવાસના બીજા દિવસે પીએમ મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ પર આધારિત એક પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. સેમિકોન ઈન્ડિયા કોન્ફરન્સ 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જેમ સોફ્ટવેરને અપડેટ…

વંદેભારતમાં ભોજનમાં વંદો નિકળતા સર્વિસ પ્રોવાઈડરને દંડ

રાની કમલાપતિ સ્ટેશનથી હઝરત નિઝામુદ્દીન જતી વંદે ભારત એક્સપ્રેસમાં પરાઠા મંગાવાતા તેમાંતી વંદો નિકળતા મુસાફરે ટ્વીટથી ફરિયાદ કરી નવી દિલ્હીવીઆઈપી ટ્રેન મનાતી વંદે ભારતમાં કેટરિંગ દ્વારા જે ભોજન પીરસાયું હતું તેમાં કોકરોચ જેવી જીવાત મળી હોવાના અહેવાલથી ખળભળાટ મચી ગયો છે. યાત્રીનું કહેવું છે કે તેણે પરોઠા ઓર્ડર કર્યા હતા. જે આરોગતી વખતે તેમાં કોકરોચ…

ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પછાત વર્ગના છાત્રો સાતે ભેદભાવ થાય છે

આવા છાત્રો ભેદભાવ સહન નથી કરી શકતા, તેના કારણે તેઓ કાં તો સંસ્થાન કે અભ્યાસ છોડી દે કે પછી દુનિયા જ છોડી દે છે નવી દિલ્હીઅમુક દિવસો પહેલાં આઈઆઈટી હૈદાબાદના એક વિદ્યાર્થીએ બેકલોગ એક્ઝામ પાસ ન કરી શકવાને કારણે સમુદ્રમાં ડૂબી આપઘાત કરી લીધો હતો. તે 17 જુલાઈથી ગુમ હતો. 19 જુલાઈના સીસીટીવી ફૂટેજમાં તે…

ભારત-જાપાનના વૈજ્ઞાનિકોએ હિમાલય પર 60 કરોડ વર્ષ જૂના દરિયાઈ પાણીની શોધ કરી

દરિયાઈ પાણીના આ ટીપાં ખનિજમાં મળી આવ્યા હતા, જે દર્શાવે છે કે આશરે 60 કરોડ વર્ષ પૂર્વે અહીં કોઈ મહાસાગરનું અસ્તિત્વ હશે નવી દિલ્હીહિમાલયની પર્વતમાળા વિશે દુનિયામાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે જે નહીં જાણતી હોય. તેમાં દુનિયાનું સૌથી ઊંચુ શિખર માઉન્ટ એવરેસ્ટ પણ આવેલું છે. જે મોટાભાગે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે…

એર એશિયાની ફ્લાઈટ રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને લીધા વીના જતી રહી

રાજ્યપાલ પ્રોટોકોલ મુજબ વેળાસર એરપોર્ટ પર પહોંચી ગયા હોવા છતાં એરલાઇન સ્ટાફે વિલંબ થયો હોવાનું કહીને તેમનું બોર્ડિંગ ક્લિયર કરવાની ના પડી બેંગલુરૂકર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત બેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ થી હૈદરાબાદ જવા માટે એર એશિયાની ફ્લાઇટ I5972માં ઊડાન ભરવાના હતા. જોકે આ ફ્લાઈટે રાજયપાલને લીધા વગર જ ઊડાન ભરી લીધી હતી. રાજ્યપાલની પ્રોટોકોલ ટીમના…

દિલ્હીમાં વિશ્વના સૌથી મોટા મ્યુઝિયમ યુગે-યુગીન ભારત બનાવાશે

આ રાષ્ટ્રીય મ્યુઝિયમ 1.17 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલું હશે, હાલમાં ફ્રાન્સમાં લુવર મ્યુઝિયમ વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ છે નવી દિલ્હીદુનિયાનું સૌથી મોટું મ્યુઝિયમ ટૂંક સમયમાં ભારતમાં બનવા જઈ રહ્યું છે. વડાપ્રધાન મોદીએ બે દિવસ પહેલા દિલ્હીના પ્રગતિ મેદાનમાં આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશિન કમ કન્વેન્શન સેન્ટર (આઈઈસીસી) પરિસરનું ઉદ્ધાટન કર્યુ હતું તે દરમિયાન વિશ્વના સૌથી મોટા ‘યુગે-યુગીન ભારત’…

મણિપુરમાં ઉગ્રવાદીઓના ફાયરિંગમાં એક જવાન શહીદ, ચાર જણા ઘાયલ

કેન્દ્ર અને બિરેન સરકાર ઉગ્રવાદીઓ સામે સંપૂર્ણપણે લાચાર, સેનાએ એએફએસપીએની માંગ કરી ઈમ્ફાલ દેશનું પુર્વોતર રાજ્ય મણિપુરમાં કુકી અને મૈતેઈ સમાજ વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. આ હિંસાને લીધે રાજ્યમાં 35 હજારથી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે તેમ છતાં ઘણા વિસ્તારોમાં સ્થિતિ બેકાબુ બની જાય છે અને…

266 માછીમારો અને 42 નાગરિકો પાકિસ્તાની જેલોમાં કેદ

રાજ્યકક્ષાના વિદેશમંત્રીનો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને જવાબ પાકિસ્તાનની જેલમાં જુલાઈ 01, 2023ના રોજ ભારતીય અથવા તો ભારતીય હોવાનું મનાતા 266 માછીમારો તથા 42 નાગરિકો કેદ છે. જ્યારે પાકિસ્તાની અથવા તો પાકિસ્તાની હોવાનું મનાતા 343 નાગરિકી કેદીઓ અને 74 માછીમારો ભારતની કસ્ટડીમાં છે. 2014ની સાલથી પાકિસ્તાનમાંથી 2559 ભારતીય માછીમારોને વતન પરત મોકલાયા છે જેમાં 398 ભારતીય…

ભારતે પાકિસ્તાન સાથે આર્થિક સબંધ સુધારવા જોઈએ

વિદેશ બાબતોની સંસદીય સ્થાયી સમિતિએ લોકસભામાં ભારતની નેબરહૂડ ફર્સ્ટ નીતિ પર ધ્યાન કેન્દ્રિત કરતો અહેવાલ રજૂ કર્યો નવી દિલ્હીસંસદીય સમિતિએ સરકારને ફરી એકવાર પાકિસ્તાન સાથે આર્થિક સંબંધો સુધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે કહ્યું કે ભારત-પાકિસ્તાને સાંસ્કૃતિક સમાનતા અને સભ્યતાઓને કારણે કનેક્ટિવિટી વધારવાની દિશામાં કામ કરવું જોઈએ.વિદેશ બાબતોની સંસદીય સ્થાયી સમિતિએ લોકસભામાં ભારતની નેબરહૂડ ફર્સ્ટ નીતિ…

75 વર્ષની વ્યક્તિની સન્માનજનક વિદાય માટે 25 લોકોએ જીવ જોખમમાં મૂક્યો

લોકોનો એક સમૂહ શબને ઊઠાવીને પૂરગ્રસ્ત નહેરમાંતી વહેતા પાણીમાં પસાર થઈ રહ્યાનો વીડિયો વાયરલ હૈદ્રાબાદપૂરથી ખેદાન મેદાન થઈ ચૂકેલા તેલંગાણાના એક ગામમાં ઓછામાં ઓછા 25 લોકોએ એ સુનિશ્ચિત કરવા માટે તેમનો જીવ જોખમમાં મૂક્યો કે એક 75 વર્ષીય વ્યક્તિને સન્માનજનક વિદાય આપી શકે. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકોના એક સમૂહને શબને ઊઠાવીને…

સરકારની શાન ઠેકાણે લાવવા જ અવિશ્વાસનો પ્રસ્તાવ લવાયો

વિપક્ષની હાર નિશ્ચિત છતાં અવિશ્વાસની દરખાસ્તને ટેકો આપતા સાંસદો સરકારની ખામીઓને પ્રકાશિત કરે એ માટે પ્રસ્તાવ લવાયો નવી દિલ્હીદેશમાં પૂર્વી રાજ્ય મણિપૂર હિંસા મામલે સરકાર વિરુદ્ધ વિપક્ષી પાર્ટીઓ દ્વારા અવિસ્વાસ પ્રસ્તાવ લાવી છે. કોંગ્રેસ પાર્ટીના સભ્ય રંજન ગોગોઈ દ્વારા રજૂ કરાયેલા આ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે મંજૂરી મળી છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ તમામ…

ભારતીય પાસપોર્ટ પર વિઝા વિના વિશ્વના 50થી વધુ દેશમાં જઈ શકાય છે

વિઝા વગર મુસાફરી કરી શકાય એવા દેશોમાં અલ્બેનિયા, સર્બિયા, બોત્સ્વાના, ઇથોપિયા અને યુગાન્ડા જેવા દેશોનો સમાવેશ થાય છે નવી દિલ્હીજે લોકોને ફરવાનો શોખ હોય છે, તેઓ સૌથી પહેલા પોતાનો પાસપોર્ટ બનાવી લે છે, આખરે દુનિયા ફરવાની મજા જ કંઈક અલગ હોય છે, પરંતુ જો તમે અન્ય દેશની મુસાફરી કરી રહ્યા હોવ તો સામાન્ય રીતે પાસપોર્ટ…

ભાપોલ-નિઝામુદ્દીન વંદેભારત ટ્રેન પર પથ્થરમારો, કોચનાં કાંચ તૂટ્યા

મનિયા અને જાજૌ સ્ટેશનો વચ્ચે ટ્રેન પર પથ્થરમારાની ઘટના બની હતી અને સી-7 કોચની સીટ નંબર 13-14ની બારીના કાચ તૂટી ગયા આગરાઉત્તર પ્રદેશના આગરામાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે બુધવારે આગરા રેલ્વે વિભાગમાં ભોપાલથી દિલ્હીના નિઝામુદ્દીન સ્ટેશન વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના…

દેશભરમાં ભાષણ આપતા મોદી મણિપુર હિંસા મુદ્દે સંસદમાં કેમ નથી બોલતાઃ ખડગે

મણિપુરનું સળગવું એ દેશ માટે એક કાળો અધ્યાય છે. જે સરકારે ગત 85 દિવસોથી મણિપુરના લોકોની પીડા પર ધ્યાન નથી આપ્યું તે માનવતા પર કલંક જ છેઃ કોંગ્રેસના અધ્યક્ષ નવી દિલ્હીકોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાઅર્જુન ખડગેએ ગુરુવારે વડાપ્રધાન મોદી સામે નિશાન તાકતાં કહ્યું કે મણિપુર હિંસા મુદ્દે સંસદમાં બોલવા મુદ્દે પીએમ મોદી કેમ…

બેકારી, ગરીબી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર દેશની મોટી સમસ્યાઃ સર્વે

35 ટકા યુવાનોએ આર્ટસ/હ્યુમેનિટીઝને અભ્યાસ માટે તેમની પ્રથમ પસંદગી હોવાનું જણાવ્યું, 61 ટકા યુવાનોએ સરકારી નોકરીને તેમની પ્રાથમિકતા ગણાવી નવી દિલ્હીદેશમાં વધી રહેલી બેરોજગારીથી આજના યુવાનો સૌથી વધુ ચિંતિત છે. યુવાનો માને છે કે આજે તેમના માટે સૌથી મોટી સમસ્યા અભ્યાસ બાદ નોકરી શોધવાની છે. પહેલાની સરખામણીમાં આજે નોકરી શોધવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ…

ઈડી, સીબીઆઈ, ઈન્કમટેક્સ-આ જ ભાજપના સાચા સહયોગી પક્ષોઃ ઉદ્ધવ

હું કોઈના દબાણની આગળ ઝુકતો નથી, હું કોઈની શરણમાં નહીં જઉ, હું જીતવા સુધી લડતો રહીશ, લોકતંત્ર હાઈજેક થઈ રહ્યું છે, દેશને બચાવવા માટે જ ‘ઈન્ડિયા’ ગઠબંધન તૈયાર થયું છેઃ ઠાકરે મુંબઈમહારાષ્ટ્રમાં થોડા દિવસો પહેલાં જ અજિત પવાર સહિત એનસીપી ધારાસભ્યોએ બળવો કરી શિંદે-ફડણવીસ સાથે ગઠબંધન કરી રાજકારણમાં હડકંપ બચાવી દીધો હતો… અજિત પવારે સત્તાધારી…

કારનામા છુપાવવા વિપક્ષોએ ગઠબંધનનું નામ ઈન્ડિયા કર્યુઃ મોદી

મોદીએ રાજસ્થાનની ગેહલોત સરકારમાંથી બરતરફ કરાયેલા મંત્રી રાજેન્દ્ર ગુડાની કથિત રેડ ડાયરીનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું સીકરવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના સીકર પહોંચ્યા હતાં જ્યાં તેમણે વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષી ગઠબંધન ભારત પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમે કહ્યું હતું કે, સિમીના નામમાં પણ…