ચંદ્રયાન-4 માટે ઈસરોને પરવાનગી મળવાની શક્યતા

ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ બાદ રોવરને પાછું ધરતી પર લાવવાના પ્રયાસો રહેશે, એટલે કે રોવર નમૂના લઈને પૃથ્વી પર પરત આવશે નવી દિલ્હી ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ચંદ્રયાન-3ની સફળ લેન્ડિંગ ભારત અને દુનિયા માટે અનેક રીતે મહત્ત્વપૂર્ણ છે. આ સફળતા જ્યાં ભારતના ચંદ્રમિશન કાર્યક્રમને આગામી તબક્કા તરફ લઈ જશે જેમાં ચંદ્ર પર પહોંચી ત્યાંના નમૂના…

હવામાંથી હવામાં પ્રહાર કરતી અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ

આશરે 20,000 ફૂટની ઊંચાઈએ વિમાન દ્વારા મિસાઈલનું સફળ પરીક્ષણ કરાયું ગોવા દેશમાં જ નિર્મિત હળવા લડાકૂ વિમાન (એલસીએ)એલએસપી-7 તેજસે બુધવારે ગોવાના કિનારેથી હવામાંથી હવામાં પ્રહાર કરતી અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું. અધિકારીઓએ કહ્યું કે આશરે 20,000 ફૂટની ઊંચાઈએ વિમાન દ્વારા મિસાઈલનું સફળ પરીક્ષણ કરાયું હતું. ગોવાના દરિયા કિનારે સ્વદેશી બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ(બીવીઆર), હવામાંથી હવામાં જ…

મહારાષ્ટ્રના યવતમાલમાં 82 દિવસમાં 82 ખેડૂતોની આત્મહત્યા

કૃષિ સંકટથી દેશમાં સૌથી વધુ પ્રભાવિત યવતમાલમાં 1 જૂનથી અત્યાર સુધીમાં 82 ખેડૂતોએ નિરાશ થઈને આ પગલું ભર્યાનો દાવો યવતમાલ આખો દેશ ચંદ્રયાન-3ની સફળતાને ઉમળકાભેર આવકારી રહ્યો છે. ભારતે હવે ચંદ્ર પર ડગ માંડી દીધા છે. ભારતની આ મોટી સિદ્ધિ વચ્ચે પૂર્વી મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાંથી એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. યવતમાલ જિલ્લામાં 1 જૂનથી…

વધુ ચાલવું ન પડે એ માટે પ્રધાને ગાડી એસ્કેલેટર પર ચઢાવી દીધી

નિયમ પ્રમાણે માત્ર ચાલતા જ રૈંપ પર થઈને એક્સેલેટર પર જવાનું હોય છે લખનઉ આજે લખનઉના એક મંત્રીની દબંગગીરીનો મામલો લખનઉના ચારબાગ સ્ટેશન પર સામે આવ્યો છે. અહી ચાલતા જવાથી બચવા માટે મંત્રીએ પોતાની કાર સીધી એક્સીલેટર પર પહોચાડી દીધી હતી. જેથી ત્યાં ઉભેલા મુસાફરોમાં દોડધામ મચી ગઈ હતી. નિયમ પ્રમાણે માત્ર ચાલતા જ રૈંપ…

દેવું ચુકવવા પિતાએ સગીર પુત્રીનાં આધેડ સાથે લગ્ન કરાવ્યા

15 વર્ષની આ છોકરીએ કહ્યું કે હું ભણવા ઈચ્છુ છું, મને ન્યાય અપાવો નહીતો હું મરી જઈશ ભાગલપુર બિહારના ભાગલપુરમાં એક પિતાએ પોતાની નાબાલિક દિકરીના લગ્ન આધેડ ઉંમરના વ્યક્તિ સાથે કરાવ્યા છે. છોકરી આ લગ્ન કરવા નહોતી ઈચ્છતી. પરંતુ તેના પિતાએ તેની એક પણ વાત ન સાંભળીને આ વ્યક્તિ સાથે કરાવ્યા હતા. જે પછી આ…

પીવી નરસિંમ્હા રાવ ભાજપના પ્રથમ વડાપ્રધાન હતાઃ ઐયર

ઐયરે રાજીવ ગાંધીના અવસાન પછી રાજનીતિમાં પ્રવેશ માટેના આધારસ્તંભ તરીકે સોનિયા ગાંધીની પણ પ્રશંસા કરી નવી દિલ્હી કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મણિશંકર અય્યરના નવા પુસ્તકનું લોકાર્પણ થયું ત્યારથી તેમની ઘણી બાબતો ચર્ચાનો વિષય થઈ રહી છે. આ પુસ્તકના વિમોચન બાદ એક વરિષ્ઠ પત્રકારને આપેલા ઈન્ટરવ્યુમાં અય્યરે કોંગ્રેસને જ ભીંસમાં લીઈ લીધી છે. મણિશંકર…

મૂન મિશનમાં યુએસ 14, રશિયા-ચીનને 7-7 વખત સફળતા

ઈસરો દ્વારા 2008માં ભારત માટે પહેલી વખત અને 2019માં બીજી વખત મૂન મિશન ચંદ્રયાન હાથ ધર્યું હતું જેમાં તેને નિષ્ફળતા મળી હતી નવી દિલ્હીભારત આજે એક નવો ઈતિહાસ રચ્યો છે. બાહુબલી રોકેટ એલવીએમ-3 આજે ચંદ્રયાન-3ને લઈને રવાના થયુ. તે પોતાની સાથે 140 કરોડ ભારતીયોની આશા પણ લઈ જશે. ચંદ્રને સ્પર્શવાની આ આશા દરેક ભારતીયોના દિલમાં…

ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ ઊતરાણ સાથે ભારતે ઈતિહાસ રચ્યો

ચંદ્ર પર બુધવારે સાંજે 6.04 વાગ્યે લેન્ડર વિક્રમે દક્ષિણ ધ્રૂવ પર લેન્ડ કરી ભારતે ઈતિહાસ રચી દીધો, તે અહીં સુધી પહોંચનાર દુનિયાનો પ્રથમ દેશ બની ગયો નવી દિલ્હીચંદ્રયાન-3: ભારતનું ચંદ્રયાન-3 સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતર્યું છે. ઈસરો દ્વારા ચંદ્ર પર સફળ ઉતરાણ કરીને ભારતે ઈતિહાસ રચ્યો છે. ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કરનાર ભારત વિશ્વનો ચોથો દેશ…

નૂહમાં ધાર્મિક યાત્રાની પરવનાગી ન અપાઈ, વિહિપ યાત્રા માટે મક્કમ

નૂહમાં 28 ઓગસ્ટે વિહિપની બ્રજમંડળ જલાભિષેક યાત્રાનું આયોજન કરવાની પરવાનગી આપી નથી નૂહવિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત થનાર બ્રજમંડળ યાત્રાની તૈયારીઓને મોટો ફટકો પડ્યો છે. હરિયાણાના નૂહ પ્રશાસન તરફથી આ ધાર્મિક યાત્રાને યોજવાની પરવાનગી મળી નથી. પોલીસે જણાવ્યું હતું કે સત્તાધીશોએ હરિયાણાના નૂહમાં 28 ઓગસ્ટે વિહિપની બ્રજમંડળ જલાભિષેક યાત્રાનું આયોજન કરવાની પરવાનગી આપી નથી. 31…

ચંદ્રયાન-3નો ખર્ચ બાર્બી-આરઆરઆર ફિલ્મ કરતા પણ ઓછો ખર્ચ

ચંદ્રયાન-3 મિશનને પૂર્ણ કરવા માટે 700 કરોડ રૂપિયાથી ઓછો ખર્ચ નવી દિલ્હીભારતના ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-3નું લેન્ડર આજે સાંજે તેના નિર્ધારિત સમયે 6:04 વાગ્યે ચંદ્ર પર ઉતરશે. ચંદ્રયાન-3ના લેન્ડરને સોફ્ટ લેન્ડિંગમાં 15થી 17 મિનિટ લાગશે. આ સમયગાળો ’15 મિનિટ ઓફ ટેરર’ કહેવાય છે. જો ચંદ્રયાન-3 મિશન સફળ થશે તો ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડર…

યુનિવર્સિટીના પ્રથમ વર્ષના છાત્રને હોસ્ટેલમાં નગ્ન પરેડ કરાવાઈ હતી

યુનિવર્સિટીના વર્તમાન અને પૂર્વ વિદ્યાર્થીઓ સહિત ધરપકડ કરાયેલા 12 લોકોએ નાદિયાના મૃત્યુના સમગ્ર પ્રકરણમાં સક્રિય ભૂમિકા ભજવી કોલકાતા રેગિંગના કારણે જાદવપુર યુનિવર્સિટીના વિદ્યાર્થીના મોતનો મામલો છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. હવે આ કેસમાં કોલકાતા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જાદવપુર યુનિવર્સિટીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીની મુખ્ય હોસ્ટેલના બીજા માળના કોરિડોરમાં નગ્ન અવસ્થામાં પરેડ કરાવવામાં…

ભૂપેશ બધેલના સલાહકારના ઘરે ઈડીના દરોડા

મુખ્યમંત્રી બઘેલના ઓએસડી આશીષ વર્મા અને મનીષ બંછોરના ઘરે પણ ઈડીએ દરોડાની કાર્યવાહી કરી રાયપુર છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલના સલાહકાર વિનોદ વર્માના નિવાસે ઈડીએ દરોડા પાડ્યાના અહેવાલ મળી રહ્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી બઘેલના ઓએસડી આશીષ વર્મા અને મનીષ બંછોરના ઘરે પણ ઈડીએ દરોડાની કાર્યવાહી કરી છે.  માહિતી અનુસાર છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સાથે સંકળાયેલા…

કેન્દ્ર શાસિત પ્રદેશોને મનરેગાના 6366 કરોડ રુપિયા આપવાના બાકી

મોદી સરકાર દ્વારા આ વર્ષે મનરેગાના બજેટમાં 33 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હોવાનો કોંગ્રેસના નેતાનો દાવો નવી દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે બુધવારે ફરી એકવાર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. તેમણે દાવો કર્યો હતો કે બજેટમાં મનરેગા યોજનાની ફાળવણીમાં એક તૃતિયાંશ જેટલો ઘટાડો કર્યા પછી પણ મોદી સરકારે દેશના 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને…

ગોંડામાં સરકારી નિવાસી શાળાના છાત્રાલયની 89 છોકરીઓ ગુમ

રાજ્ય સરકાર સંચાલિત નિવાસી શાળાની છાત્રાલયની ઓચિંતી તપાસ દરમિયાન 100 રજિસ્ટર્ડ છોકરીઓમાંથી માત્ર 11 જ હાજર મળી આવી ગોંડા (ઉત્તર પ્રદેશ) ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં રાજ્ય સરકાર સંચાલિત નિવાસી શાળાની છાત્રાલયની ઓચિંતી તપાસ દરમિયાન 100 રજિસ્ટર્ડ છોકરીઓમાંથી માત્ર 11 જ હાજર મળી આવી હતી અને 89 છોકરીઓ કથિત રીતે ગુમ થઈ હોવાનું જાણવા મળતા ખળભળાટ…

ઉત્તર ભારતના અનેક રાજ્યમાં ભારે વરસાદની આગાહી

હિમાચલમાં 25 અને 26 ઓગષ્ટે યલો એલર્ટ, આગામી પાંચ દિવસ ઇશાન દિશામાં આવેલ રાજ્યમાં મૂશળધાર વરસાદ પડવાની શક્યતા નવી દિલ્હી દેશના વિવિધ ભાગોમાં જોરદાર વરસાદ થઇ રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં વરસાદનો જોર વધુ છે. આ વરસાદને કારણે ઘણાં વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે. દરમીયાન હવામાન ખાતામાંથી મળતી માહિતી મુજબ આજે પણ દેશની રાજધાની સહિત…

જેની પાસે વધુ બેઠક હશે તેના નેતા પીએમ બનશેઃ પ્રમોદ તિવારી

અત્યાર સુધી સત્તાધારી પક્ષ ઈડી-સીબીઆઈનો ડર બતાવીને દબાણ કરતો હતો, પરંતુ હવે આ ગઠબંધનમાં લોકોનો વિશ્વાસ વધી રહ્યો હોવાનો કોંગ્રેસના નેતાનો દાવો નવી દિલ્હી લોકસભાની ચૂંટણી આડે હવે એક વર્ષથી પણ ઓછો સમય બચ્યો છે. ચૂંટણી પહેલા પીએમપદની ઉમેદવારીને લઈને વિપક્ષી ગઠબંધન ઈન્ડિયામાં હંગામો શરૂ થયો છે. મુંબઈમાં વિપક્ષની ગઠબંધનની બેઠક પહેલા હવે ભાષણબાજીનો નવો…

પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા

કેસમાં સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાજે આ કેસમાં મુખ્ય આરોપી છે અને શર્માને વાજે સાથે જોડવાના કોઈ સીધા પુરાવા ન હોવાની દલીલ નવી દિલ્હી સુપ્રીમ કોર્ટે બુધવારે (23 ઓગસ્ટ) વેપારી મનસુખ હિરેનની હત્યા અને એન્ટિલિયા બોમ્બ કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માને જામીન આપ્યા હતા. જણાવી દઈએ કે જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ…

એન્જિનિયરિંગના છાત્રનું એમેજોન સાથે 20 લાખનું રિફંડ કૌભાંડ

પોલીસે આ કૌભાંડના સંબંધમાં ઉત્તર બેંગલુરુમાં રહેતા એન્જિનિયરિંગના વિદ્યાર્થી ચિરાગ ગુપ્તાની ધરપકડ કરી બેંગલુરૂ બેંગ્લુરુથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે. માત્ર 22 વર્ષીય એન્જિનિયરિંગ વિદ્યાર્થીએ (બેંગલુરુ બોય એમેઝોન કૌભાંડ) એ એમેઝૉન (બેંગલુરું એમેઝૉન ફ્રેફંડ કૌભાંડ) સાથે 20 લાખ રૂપિયાનું રિફંડ કૌભાંડ કર્યું હતું. તેને આઈફોન્સ અને મેકબુક્સ જેવા મોંઘા ગેજેટ્સનું નકલી રિફંડ મેળવ્યું હતું,…

મત તેને જ આપો જે રાજ્યમાં દારૂબંધી હટાવેઃ જીતન રામ માંઝી

રાજ્યમાં છેલ્લા 7 વર્ષોથી દારૂ પર પ્રતિબંધ છે અને આ કાયદાના કારણે માત્ર ગરીબ લોકોને દંડિત કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પટના બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીએ મંગળવારે લોકોને અપીલ કરી હતી કે, તેઓ માત્ર તેમને જ મત આપો જે રાજ્યમાં દારૂ પરનો પ્રતિબંધ હટાવે. ગયા જિલ્લાના મંગરાવા મહાદલિત ટોલા ગામમાં લોકોને સંબોધિત કરતા હિન્દુસ્તાની…

આઈસીયુમાં જતા પગરખા ઊતરાવાતા મેયરે બુલડોઝર કાર્યવાહી કરાવી

મેયર નારાજ થતાં કોર્પોરેશનનું બુલડોઝર હોસ્પિટલ પહોંચી ગયું અને ત્યાં લગાવેલા બેનરો અને પોસ્ટરોને તોડી પાડવાનું શરૂ કર્યું લખનઉ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના મેયર સુષ્મા ખર્કવાલ બિજનૌર વિસ્તારની એક હોસ્પિટલમાં એક દર્દીને જોવા પહોંચ્યા હતા. આરોપ છે કે આઈસીયુમાં જતા પહેલા હોસ્પિટલના સ્ટાફે તેને પગરખાં કાઢવા કહ્યું અને તે ગુસ્સે થઈ ગઈ હતી. જે બાદ…