હેડિંગઃમણિપુર હિંસાની તપાસ માટે 29 મહિલા સહિત 53 સીબીઆઈ અધિકારીની યાદી જાહેર

સીબીઆઈ તપાસ હેઠળ આવેલા શરૂઆતના મામલા માટે બે મહિલા ડીઆઈજી રેંકના અધિકારી સહિત 29 મહિલાઓને સામેલ કરવામાં આવી નવી દિલ્હી 00:08મણિપુરમાં જાતીય હિંસાની તપાસ માટે બુધવારે વિભિન્ન રેંકની 29 મહિલા અધિકારીઓ સહિત 53 અધિકારીઓનું લિસ્ટ જારી કરવામાં આવ્યું છે. સીબીઆઈ તપાસ હેઠળ આવેલા શરૂઆતના મામલા માટે બે મહિલા ડીઆઈજી રેંકના અધિકારી સહિત 29 મહિલાઓને સામેલ…

સરકારી શાળામાં તિરંગા પર નાસ્તો કરી ફોટા લીધા

મામલો સામે આવ્યા બાદ પોલીસ સ્ટેશનમાં ચાર લોકો વિરુદ્ધ નોમિનેશન રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો પ્રયાગરાજઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ચોંકાવનારી તસવીરો સામે આવી છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલી ફોટોસમાં ટેબલ પર તિરંગા જેવું કપડું પથરાયેલું છે. કાપડ પર ઘણો નાસ્તો રાખવામાં આવ્યો છે. ઘણા લોકો ટેબલની આસપાસ બેઠા છે અને ફોટો ક્લિક કરી રહ્યા છે. આ…

ઓડિશામાં એક જ દિવસમાં વીજળી પડતાં 12નાં મોત

11 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ભુવનેશ્વરઓડિશામાં એક જ દિવસમાં વીજળી પડવાથી 12 લોકોના મોત થઈ ગયા છે અને 11 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં ભદ્રક, બાલેશ્વર અને મયૂરભંજના લોકો સામેલ છે. ભદ્રક જિલ્લાના તિહિડી અને ચાંદબાલી બ્લોકથી પાંચ, બાલેશ્વર જિલ્લાના બસ્તા બ્લોકથી પાંચ, મયૂરભંજ જિલ્લાના બેતનટી…

20 હજાર કરોડ રૂપિયાના સંરક્ષણ પ્રોજેક્ટને કેન્દ્રની લીલી ઝંડી

સંરક્ષણ ક્ષેત્રમાં કેન્દ્ર સરકારે ભારતીય નેવી માટે પાંચ ફ્લીટ સપોર્ટ જહાજોના નિર્માણને મંજૂરી આપી નવી દિલ્હીભારતીય નેવીની ક્ષમતા વધારવા માટે એક મોટું પગલું ભરતાં કેન્દ્ર સરકારે 20 હજાર કરોડ રૂપિયાના સંરક્ષણ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે. સંરક્ષણ ક્ષેત્રમાં કેન્દ્ર સરકારે ભારતીય નેવી માટે પાંચ ફ્લીટ સપોર્ટ જહાજોના નિર્માણને મંજૂરી આપી છે. આ જહાજ તૈયાર…

હિંદુ ધર્મ ઈસ્લામ કરતા જૂનો છેઃ ગુલામનબી આઝાદનો દાવો

વીડિયોમાં આઝાદ કહે છે ઈસ્લામનો જન્મ 1500 વર્ષ પહેલા થયો હતો. ભારતમાં કોઈ બહારનું નથી, ભારતના મુસ્લિમો મૂળ હિંદુ હતા નવી દિલ્હીકોંગ્રેસથી અલગ થઈને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી બનાવનાર અને જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ લોકોને કહી રહ્યા છે…

કેદીએ સ્પોટર્સ શૂઝ પહેરવાનો નકલી ઓર્ડર બનાવ્યો

કેદી ગેંગસ્ટર નીરજ ઉર્ફે કુપ્પા સાકેત કોર્ટમાં તેની હાજરી દરમિયાન પોલીસ કસ્ટડીમાં સ્પોર્ટ્સ શૂઝ પહેરેલો જોવા મળ્યો નવી દિલ્હીદિલ્હીની તિહાર જેલમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. તિહાર જેલમાં બંધ એક કેદીને સાકેત કોર્ટના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા સ્પોર્ટ્સ શૂઝ પહેરવાનો નકલી ઓર્ડર બનાવ્યો હતો. કેદી ગેંગસ્ટર નીરજ ઉર્ફે કુપ્પા સાકેત કોર્ટમાં તેની હાજરી દરમિયાન પોલીસ…

મુંબઈની મહિલા સાથે લગ્ન બાદ અયોધ્યામાં નિકાહ કર્યા

મંદિરમાં જીવનસાથી બનાવનારો દિલીપ હિન્દુ નહીં મુસલમાન હતો, મહિલાએ આ મામલે બીકાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરીઅયોધ્યાધર્મ નગરી અયોધ્યામાં ધર્માંતરણનો મામલો સામે આવ્યો છે. ગોરખપુર નિવાસી મહિલા સાથે ઓળખ છુપાવીને લગ્ન કરવામાં આવ્યા હતા. અયોધ્યામાં સાસરે ગયા બાદ ખુલાસો થયો કે, પતિ બનેલો દિલીપ સરફરાજ છે. મહિલાની ફરિયાદ પર પોલીસે દિલીપ બનેલા સરફરાઝની ધરપકડ કરી લીધી…

હાઈવે માટે પર્વતો કપાતા ભૂસ્ખલન વધ્યા

ભૂસ્તરશાસ્ત્રીઓ અને નિષ્ણાતોએ આ દુર્ઘટના માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા ને જવાબદાર ઠેરવ્યા નવી દિલ્હીહિમાચલ પ્રદેશમાં આ અઠવાડિયે વરસાદને કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ સર્જાય હતી. જેના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા અને મોટી સંખ્યામાં મકાનો ધરાશાયી થઈ ગયા. આ ઘટનાઓમાં લગભગ 60 લોકોના મોત થયા છે અને અનેક લોકો કાટમાળ…

સરકારે સિમ ડીલરોનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું

નવી જાહેરાત મુજબ જથ્થાબંધ જોડાણો પર પણ સંપૂર્ણ પ્રતિબંધ, સરકારે 52 લાખ મોબાઈલ કનેક્શન કાપી નાખ્યા, 67,000 સિમ ડીલરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા નવી દિલ્હીદેશની કેન્દ્ર સરકાર છેતરપિંડી પર કડક કાર્યવાહી કરવા માટે નવા નિયમો લાવવા જઈ રહી છે. સરકારે સિમ ડીલરોનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે. હકીકતમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે જ આ નવા…

મ.પ્ર.ના કટનીમાં પોલીસ મહિલાને વાળ ખેંચીને ઢસડીને લઈ ગઈ

મહિલાના ઘરની ઉપરથી વીજળીની લાઈન પસાર કરાતી હોવાના કારણે વિરોધ કરતા પોલીસે ભાન ભૂલીને કાર્યવાહી કરી કટનીભારત જેવા લોકશાહી દેશમાં મહિલાઓ પર અત્યાચાર ગુજારવો સદંતર સજાને પાત્ર છે, તેમ છતાં અવાર-નવાર મહિલાઓ સાથે ગેરવર્તન સહિતના બનાવો સોશિયલ મીડિયામાં સામેલ આવતા હોય છે, ત્યારે મહિલા સાથે તાલીબાની કૃત્યની વધુ એક ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા…

અશ્લિલ વીડિયો વાયરલ કરનાર યુવકને યુવતીએ મોઢા પર 15 ચપ્પલ ફટકારી

ફરિયાદના આધારે પોલીસે રિપોર્ટ નોંધ્યો પરંતુ આ મામલો ગામનો હોવાથી પરસ્પર સમાધાન સંદર્ભે આ મામલે ગામની પંચાયતે યુવકને જાહેરમાં ચપ્પલ મારવાનું ફરમાન જારી કર્યું હાપુડઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં બહાદુરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં યુવતીનો વીડિયો વાયરલ કરવા મામલે પંચાયતે યુવકને ચપ્પલથી મારવાનું ફરમાન સંભળાવ્યું હતું. યુવતીએ યુવકના મોઢા પર 15 ચપ્પલ મારી. પોલીસને આ…

ભાજપે મધ્યપ્રદેશ માટે 39 અને છત્તીસગઢ માટે 21 ઉમેદવાર જાહેર કર્યા

બેઠકમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી નવી દિલ્હીભાજપે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ વર્ષે બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. બંને રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગઈકાલે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી.ભાજપે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશ માટે 39 અને છત્તીસગઢ માટે 21 ઉમેદવારોની…

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સવારે ભૂકંપના 3.4ની તિવ્રતાના આંચકા

હજું સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા, ભૂકંપ 5 કિમીની ઊંડાઈ પર આવ્યો હતો કોલ્હાપુર મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 3.4ની હતી. જેની જાણકારી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) એ આપી છે. જોકે, હજું સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા.  નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં…

ડેમના ગેટ ખોલાતાં સતુલજ-વ્યાસ નદીમના પૂરનાં પાણી સેંકડો ગામમાં ફરી વળ્યા

મૂશળધાર વરસાદને લીધે બંને જળશાયોમાં પાણીનો પ્રવાહ ચિંતાજનક રીતે વધી ગયો અમૃતસર પંજાબમાં બુધવારે મહત્ત્વપૂર્ણ  ભાખરા અને પોંગ ડેમના ગેટ ખોલી દેવાતા તોફાની બનેલી સતુલજ અને વ્યાસ નદીઓના કિનારે આવેલા સેંકડો ગામમાં પૂર આવી ગયું હતું. મૂશળધાર વરસાદને લીધે બંને જળશાયોમાં પાણીનો પ્રવાહ ચિંતાજનક રીતે વધી ગયો હતો. ગત ત્રણ દાયકામાં તેમના જળસંગ્રહ ક્ષેત્રો, ખાસ…

બદલો લેવા મહિલાએ પ્રેમીના 11 વર્ષના પુત્રની હત્યા કરી

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી નવી દિલ્હી પ્રેમીના 11 વર્ષીય પુત્રની ગળું દબાવી હત્યા કરીને મૃતદેહને બેડની અંદર છુપાવી દેવા મામલે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આરોપી મહિલાની મંગળવારે ધરપકડ કરી લીધી હતી. પ્રેમીએ આરોપી મહિલા સાથે રહેવાનો ઈનકાર કરી દીધો હતો. આવી સ્થિતિમાં મહિલાએ પ્રેમી સાથે બદલો લેવા માટે આ ઘટનાને…

અજિત એટલા મોટા નેતા નથી કે શરદ પવારને ઓફર કરેઃ સંજય રાઉત

અજિત પવારે તેમના કાકા શરદ પવારને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન આપવાની ઓફર કરી હોવાનું કહેવાય છે મુંબઈ મહારાષ્ટ્રના રાજકારણમાં સતત ઉથલપાથલ ચાલી રહી છે. અજિત પવારે તેમના કાકા શરદ પવારને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન આપવાની ઓફર કરી હોવાનું કહેવાય છે. આ અહેવાલો પર ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે હવે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પર નિશાન…

મથુરામાં રેલવેની જમીન પરથી અતિક્રમણ હટાવવા પર સુપ્રીમનો 10 દિવસનો સ્ટે

આ મામલે હવે આગામી સુનાવણી 1 અઠવાડિયા બાદ કરવામાં આવશે નવી દિલ્હી મથુરામાં કૃષ્ણજન્મભૂમિ અને ઈદગાહ વિવાદ પણ વધુ ચગવા લાગ્યો છે. આ દરમિયાન મથુરામાં રેલવેની જમીન પરથી અતિક્રમણ હટાવવાનો મામલો સુપ્રીમકોર્ટ પહોંચ્યો હતો. જેના પર સુનાવણી હાથ ધરતાં સુપ્રીમકોર્ટે આ અતિક્રમણ હટાવવા પર 10 દિવસનો સ્ટે આપી દીધો હતો. એટલે કે હવે 10 દિવસ…

શરદ પવારને કેન્દ્રીય કેબિનેટની ઓફરનો સુપ્રીયા સુલેનો સ્પષ્ટ ઈનકાર

મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ આવા નિવેદનો કેમ કરી રહ્યા છે એ સમજાતું નથીઃ સુપ્રીયા મુંબઈ મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી ગઠબંધનમાં મતભેદો ઊભા થયા હોય તેવું લાગી રહ્યું છે. એનસીપીમાં વિભાજન બાદ ગઠબંધનમાં બધુ બરાબર નથી. રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવારે કાકા શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુલેને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ થવાની ઓફર કરી હોવાની હાલ…

બિટ્ટુ બજરંગી વિહિપનો કાર્યકર હોવાનો પરિષદનો સ્પષ્ટ ઈનકાર

વિશ્વ હિન્દુ પરિષદ તેના દ્વારા કથિત રીતે જાહેર કરવામાં આવેલા વીડિયોને યોગ્ય માનતી ન હોવાની વિહિપના પ્રવક્તાનો ખુલાસો નૂહ નૂહ હિંસા કેસમાં પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપી ગોસેવક અને વીએચપી કાર્યકર બિટ્ટુ બજરંગી હોવાની વાત સામે આવી હતી, ત્યારે હવે આ ધરપકડ બાદ વિશ્વ હિંદુ પરિષદનું નિવેદન સામે આવ્યું છે…

મપ્રમાં કોંગ્રેસની સરકાર બનશે તો બજરંગદળ પર પ્રતિબંધ નહીં દલાયઃ દિગ્વિજયસિંહ

બજરંગ દળમાં સારા લોકો પણ હોઈ શકે છે. પરંતુ જે ગુંડા તત્વ છે અને જે રમખાણો કરાવે છે તેમને છોડવામાં નહીં આવેઃ કોંગ્રેસના નેતા ભોપાલ મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા હિંદુત્વની ચર્ચાએ જોર પકડ્યું છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા વિશે કહ્યું હતું કે, દેશને હિંદુ રાષ્ટ્ર બનાવવાની જરૂર નથી…