દિલ્હી યુનિવર્સિટી ક્યૂએસ સસ્ટેનિબિલિટી રેન્કિંગમાં વિશ્વમાં 22મા સ્થાને

ગત બે વર્ષોમાં યુનિવર્સિટીએ રિસર્ચ ક્ષેત્ર, ગુડ ગવર્નેન્સ અને જ્ઞાનની આપ-લે માટે અભૂતપૂર્વ પગલાં ભર્યા નવી દિલ્હીદિલ્હી યુનિવર્સિટી (ડીયુ) એ તાજેતરમાં જાહેર કરાયેલા ક્યૂએસ સસ્ટેનિબિલિટી રેન્કિંગમાં વિશ્વભરમાં 22મું સ્થાન મેળવ્યું છે. આ રેન્કિંગમાં ડીયુએ દેશની તમામ આઈઆઈટીને પાછળ કરી દીધી છે. ગત બે વર્ષોમાં યુનિવર્સિટીએ રિસર્ચ ક્ષેત્ર, ગુડ ગવર્નેન્સ અને જ્ઞાનની આપ-લે માટે અભૂતપૂર્વ પગલાં…

ભાજપના નેતાઓએ અપમાનિત કરનારા ડીએમને ચા માટે 700 રુપિયા મોકલ્યા

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી મળવા ગેસ્ટ હાઉસ ગયા ત્યારે ડીએમ રાકેશ કુમારે નેતાઓને અપમાનિત કર્યા અને ચા પીવડાવીને પાછા મોકલી દીધા ગાઝિયાબાદઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના ભાજપ નેતાઓ જિલ્લા અધિકારી પર તેઓને અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો છે. તેઓનું કહેવું છે કે ગઈકાલે જયારે તેઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી મળવા ગેસ્ટ હાઉસ ગયા ત્યારે જિલ્લા અધિકારી રાકેશ કુમારે નેતાઓને અપમાનિત કર્યા…

પ્રવાસન સ્થળોએ ભારે ભીડથી ઠેર-ઠેર ટ્રાફિક જામ

કુલ્લુ-મનાલી, શિમલા, હિમાચલ પ્રદેશના ધર્મશાલા અને ઉત્તરાખંડના મસૂરી, નૈનીતાલ, દેહરાદૂન જેવા પ્રવાસન સ્થળોએ ભારે ભીડ સિમલાક્રિસમસની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડો પર પહોંચી રહ્યા છે. જેના કારણે આ સ્થળોએ અનેક જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાણી છે. કુલ્લુ-મનાલી, શિમલા, હિમાચલ પ્રદેશના ધર્મશાલા અને ઉત્તરાખંડના મસૂરી, નૈનીતાલ, દેહરાદૂન જેવા પ્રવાસન સ્થળોએ…

અખિલેશની દુકાન બંધ, ઈન્ડિયાનો હિસ્સો નથીઃ આચાર્ય પ્રમોદ

સમાજવાદી પાર્ટી રામ વિરોધી પાર્ટી છે, તે હિન્દુ વિરોધી છે, તે મંદિર વિરોધી પાર્ટી છે અને તેમની દુકાન બંધ થઈ ચૂકી હોવાનું કોંગ્રેસના નેતાએ કહ્યું નવી દિલ્હીઆગામી લોકસભા ચૂંટણી 2024 માટે વિપક્ષી જૂથ ‘ઈન્ડિયા’ ગઠબંધને કમર કસી લીધી છે. થોડા દિવસો પહેલા જ વિપક્ષી નેતાઓની દિલ્હીમાં બેઠક થઈ હતી. જોકે, સીટ વહેંચણી અંગે વિપક્ષી નેતાઓ…

ધનખડે બાળકની જેમ સામાન્ય વાતને લઈને હંગામો મચાવ્યોઃ બેનર્જી

ધનખડ પદની બંધારણીય ગરિમાને નષ્ટ કરી રહ્યા છે કેમ કે તે પદની લાલચમાં પીએમ મોદી પ્રત્યે સન્માન પ્રગટ કરવાથી વધુ તેમની સામે સમર્પણ કરે છે નવી દિલ્હીતૃણૂમલ સાંસદ કલ્યાણ બેનર્જીએ ફરી એકવાર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરી હતી. કલ્યાણ બેનર્જીના સંસદીય વિસ્તાર શ્રીરામપુરમાં એક સભાનું આયોજન કરાયું હતું. આ વખતે તેમાં તૃણમૂલ નેતાએ ધનખડની સાથે…

મટર પનીરમાં પનીર ન મળતાં ભોજન સમારોહમાં બે ઝપાઝપી

બંને પક્ષો વચ્ચે જોરદાર ખુરશીઓ ફેંકવામાં આવી, વીડિયોને જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે નવી મુંબઇદિવાળી સિઝન પૂરી થઈ છે, ત્યારે હવે લગ્નની સિઝનની શરૂઆત થઈ ચૂકી છે. તેમજ નવા વર્ષની તૈયારીઓમાં પણ લોકો લાગેલા છે. લોકોને પોતાના લગ્નમાં મન મુકીને પૈસાનું પાણી કરતાં હોય છે.ત્યારે ઘણા લગ્ન એવા પણ હોય છે જે…

સુકમામાં સેના સાથેની અથડામણમાં ત્રણ નક્સલીઓ ઘાયલ થયા

આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે સુકમાછત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર વિસ્તારમાં ફરી એકવાર નક્સલી ગતિવિધિઓ સામે આવી છે. નક્સલીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળ અને નક્સલવાદીઓ વચ્ચે ફાયરિંગ થયું હતું. સુકમા અને દંતેવાડાની બોર્ડર પર નક્સલવાદીઓએ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં ત્રણ નક્સલીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.સુકમાના…

સેનાએ અખનૂર સેક્ટરમાં ઘૂસણખોરી કરતા એક ઠાર, ત્રણ સાથીના મૃતદેહને લઈને નાસી ગયા

આ ઘટના સર્વેલન્સ ઉપકરણોમાં પણ નોંધાઈ, આ અંગે ભારતીય સૈન્યની ‘વ્હાઈટ નાઈટ કોર’એ એક્સ પર પોસ્ટમાં માહિતી આપી જમ્મુભારતીય સુરક્ષાદળોના જવાનોએ જમ્મુ-કાશ્મીર સરહદે શનિવારે વહેલી સવારે પાકિસ્તાન તરફથી થતો ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. અખનૂર સેક્ટરમાં ચાર આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફરજ પર તહેનાત સુરક્ષાદળોએ મોરચો સંભાળીને જવાબી કાર્યવાહી કરી હતી અને એક…

પીએફઆઈ સાથે સંકળાયેલા પાંચ જણાની ઈડી દ્વારા ધરપકડ

આ તમામની ઓળખ ઈ એમ અબ્દુલ રહેમાન, અનીસ અહેમદ, અફસર પાશા, એ એસ ઈસ્માઈલ અને મોહમ્મદ શકિફ તરીકે થઈ છે નવી દિલ્હીકેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ પીએફઆઈ સાથે જોડાયેલા 5 લોકોની ધરપકડ કરી છે. આ તમામ આરોપી પ્રતિબંધિત સંગઠન પીએફઆઈ માં અલગ-અલગ હોદ્દા પર હતા, જે વિદેશોમાંથી હવાલા દ્વારા આવેલા કરોડો રૂપિયાનો ઉપયોગ દેશવિરોધી પ્રવૃતિઓમાં કરી…

કર્ણાટકમાં હિજાબ પરનો પ્રતિબંધ હટાવવા મુખ્યપ્રધાનનો આદેશ

અગાઉની બીજેપી સરકારે હિજાબ પહેરવા પર પ્રતિબંધ મુક્યો હતો અને ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં જતા પેન્ડિંગ છે બેંગલુરુ કર્ણાટકની કોંગ્રેસ  સરકારે હિજાબ પર પ્રતિબંધ હટાવવાની તૈયારી શરૂ કરી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા એ આજે પ્રતિબંધ હટાવવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, તમામને પોતાની પસંદગી મુજબ કપડાં પહેરવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે, રાજ્યની સ્કૂલો અને…

આંતરરાષ્ટ્રીયક્ષેત્રે ભારતીય વાયુસેના મહત્વની ભૂમિકા નિભાવશેઃ વાયુસેનાના પ્રમુખ

આપણે નવા આકાશમાં ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યા છીએ તો રાષ્ટ્રની શક્તિના મહત્વના રૂપ તરીકે વાયુ શક્તિ નિસંદેહ મહત્વની ભૂમિકા ભજવશે નવી દિલ્હી વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વી. આર. ચૌધરીએ જણાવ્યું હતું કે આ સમયે વિશ્વ એક નિર્ણાયક સમયગાળામાં છે અને ફેરફારનું વલણ મજબૂતી સાથે ભારતના પક્ષમાં છે. તેમણે કહ્યું હતું કે ‘ગ્લોબલ સાઉથ’માં…

બીફ ખાનારી કામિયા જાનીએ જગન્નાથ મંદિરમં વીડિયો બનાવતા ધરપકડની માગ

જગન્નાથ મંદિરમાં, કામિયા સત્તારૂઢ બીજુ જનતા દળના નેતા વીકે પાંડિયન સાથે મહાપ્રસાદ ચાખતી જોવા મળતા ભારતીય જનતા પક્ષનો ભારે વિરોધ સોશિયલ મીડિયા પ્રભાવક અને યુટ્યુબ ચેનલ ‘કર્લી ટેલ્સ’ની સંસ્થાપક કામિયા જાની ઓડિશાના જગન્નાથ મંદિરમાં વીડિયો બનાવવાને કારણે વિવાદમાં ફસાઈ છે. બીજેપીના રાજ્ય એકમે તેને બીફ ખાનાર ગણાવીને તેની ધરપકડની માંગ કરી છે. જગન્નાથ મંદિરમાં, કામિયા…

વિશ્વમાં છેલ્લા એક માસમાં કોરોનાના 8.5 લાખ નવા કેસ

વિશ્વભરમાં કોરોનાના કારણે ચાર અઠવાડિયામાં 3,000 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા, ચાર અઠવાડિયામાં મૃત્યુમાં પણ 8%નો વધારો નોંધાયો નવી દિલ્હી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાએ ફરી માથુ ઉંચક્યુ છે. કોરોનાએ ફરી એક વખત વિશ્વને ડરાવવાનું શરૂ કરી દીધુ છે. વિશ્વભરમાં છેલ્લા એક મહિનામાં કોરોનાના 8.5 લાખ નવા કેસ નોંધાયા છે. ડબલ્યુએચઓએ જણાવ્યું કે, છેલ્લા ચાર અઠવાડિયામાં…

દેશમાં ચોવિસ કલાકમાં 700થી વધુ કોરોનાના નવા કેસ, 4નાં મોત

કેરળમાં 266, કર્ણાટકમાં 70, મહારાષ્ટ્રમાં 15, તમિલનાડુમાં 13 અને ગુજરાતમાં 12 સહિત 17 રાજ્યોમાં કોવિડ-19ના સક્રિય કેસ નોંધાયા નવી દિલ્હી વિશ્વભરમાં લાખો લોકોનો ભોગ લેનાર કોરોના મહામારીએ ફરી એકવાર ચિંતા વધારી છે. દેશમાં દર એક કલાકે ઓછામાં ઓછા 26થી 27 લોકો સંક્રમિત થઈ રહ્યા છે જેના પગલે ડરનો માહોલ સર્જાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર…

બાપના પૈસાના નિવેદન પર ઉદયનીધિને સીતારમણની ચેતવણી

અમે કોઈના બાપના પૈસા માંગી નથી રહ્યા, અમે ફક્ત તમિલનાડુના લોકો દ્વારા  ચૂકવાયેલો ટેક્સનો હિસ્સો માંગી રહ્યા છીએના સ્ટાલિનના નિવેદન પર નાણાંમંત્રી ગુસ્સે થયા નવી દિલ્હી નાણામંત્રી નિર્મલા સીતારમણ એ ઉદયનિધિ સ્ટાલિનને તેમના ‘બાપના પૈસા’ વાળા નિવેદન પર ચેતવણી આપતા કહ્યું કે બોલતા પહેલા પોતાના શબ્દો પર ધ્યાન આપવું જોઈએ અને રાજકીય નેતાને શોભે તે…

વિવેક બિન્દ્રા પર પત્નીએ ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો

લગ્નના બે દિવસ બાદ માતા સાથે ઝઘડો થતાં વિવેકે પત્નીને રુમમાં પૂરી દીધી, દુર્વ્યવહાર શરૂ કરતા ફિરયાદ નોંધાવાઈ નોઈડા જાણીતા મોટિવેશનલ સ્પીકર અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર વિવેક બિન્દ્રા પર તેની પત્ની સામે ઘરેલુ હિંસાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ વિવેક બિન્દ્રાની પત્ની યાનિકા બિન્દ્રાના ભાઈ વૈભવ ક્વાત્રાએ તેની સામે નોઈડાના સેક્ટર 126માં કેસ…

ગમે એટલા સર્વે કરો હવે કોઈ મસ્જિદ નહીં આપીએઃ મૌલાના તૌકીર રઝા

મૌલાનાએ સુપ્રીમ કોર્ટને બેઈમાન ગણાવી, તૌકીરે અયોધ્યાના વિવાદિત બંધારણનો પણ તેમના ભાષણમાં ઉલ્લેખ કર્યો નવી દિલ્હીવિવાદાસ્પદ નિવેદનો માટે કુખ્યાત મૌલાના તૌકીર રઝાએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તૌકીર રઝાએ જ્ઞાનવાપી માટે રસ્તા પર લડવાની જાહેરાત કરી છે. મથુરા અને કાશી મુદ્દે તેમણે કહ્યું કે તેઓ હવે કોઈ મસ્જિદ આપવા તૈયાર નથી, પછી ભલે કોઈ…

ટેરર ફંડિંગ કેસમાં દિલ્હીમાંથી મોહમ્મદ અબ્દુલની ધરપકડ કરાઈ

નવી દિલ્હીના નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પરથી એટીએસે તેની ધરપકડ કરી, તેની ઓળખ 37 વર્ષીય મોહમ્મદ અબ્દુલ અવલ તરીકે થઈ નવી દિલ્હીઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (યુપી એટીએ) મંગળવારે (20 ડિસેમ્બર, 2023) ના રોજ ટેરર ફંડિંગ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં સફળ રહી હતી. નવી દિલ્હીના નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પરથી એટીએસે તેની ધરપકડ કરી હતી. તેની…

માઓવાદીઓએ ટ્રેક ઊડાડી દેતા હાવડા-મુંબઈ રેલ વ્યવહાર ખોરવાયો

22 ડિસેમ્બરે માઓવાદીના ભારત બંધથી એવી આશંકા છે કે આ બંધની અસર દેખાય એટલા માટે જ કદાચ આ કૃત્ય કરાયું રાંચીઝારખંડના ચાઈબાસા ક્ષેત્રના ગોઈલકેરા-પોસૈતા રેલવે સ્ટેશન વચ્ચે કારો બ્રિજ નજીક રેલવેફાટક પર ભયંકર વિસ્ફોટ કરાયાની માહિતી મળી છે. અહેવાલ અનુસાર માઓવાદીઓએ બોમ્બ વિસ્ફોટ કરી આ ટ્રેકને ઉડાવી નાખ્યું હતું જેના લીધે હાવડા-મુંબઈ વચ્ચેની રેલવે લાઈન…

વાયુ પ્રદૂષણ ઘટાડીને હિમાલયના ગ્લેશિયરને બચાવી શકાય છે

વર્ષ 2020માં કોરોના લોકડાઉન થયું હતું ત્યારે હવા એકદમ સાફ હતી અને તે સમયે હિમાલયના ગ્લેશિયર ઘણા ઓછા પ્રમાણમાં ઓગળ્યા હતા નવી દિલ્હીએક રિસર્ચમાં થયેલા ખુલાસા અનુસાર જો વાયુ પ્રદૂષણને ઘટાડીને કોરોના રોગચાળાના સ્તર પર લાવવામાં આવે તો તેનાથી હિમાલયના ગ્લેશિયર બચી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે હિમાલયના ગ્લેશિયર આ સદીના અંત સુધી…