ઈસરો જીસેટ-20 સેટેલાઈટ ફાલ્કન-9 રોકેટથી લોન્ચ કરશે

આ સેટેલાઈટને આ વર્ષના બીજા ક્વાર્ટરમાં લોન્ચ કરવાની યોજના નવી દિલ્હી ભારતીય સ્પેસ એજન્સી ઈસરોએ (ઈસરો) અને ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ (સ્પેસએક્સ) સાથે કરાર કર્યો છે જેમાં ઈસરોના 4.7 ટનના સેટેલાઈટ જીસેટ-20 (જીસેટ-20) જેનું ટૂંક સમયમાં જ નવું નામ જીસેટ એન2 (જીસેટ-એન2) રાખવામાં આવશે તે સ્પેસએક્સના રોકેટ ફાલ્કન-9 રોકેટ દ્વરા લોન્ચ કરવામાં આવશે. આ સેટેલાઈટને…

પાયલોટ ન હોઈ વડોદરાના 100 મુસાફર દિલ્હી એરપોર્ટ પર અટવાયા

એર ઈન્ડિયાની ફ્લાઈટ નિર્ધારિત સમય 4.35 વાગ્યે ઉડાન ભરવાની હતી જેને 7.50ના સમય પર રિશેડ્યુલ કરવામાં આવ્યા બાદ પણ ઉડાન ભરી ન હતી નવી દિલ્હી દિલ્હી અને સમગ્ર ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી ગાઢ ધુમ્મસને કારણે વિઝિબલિટી ઘટી જાય છે ત્યારે અનેક ટ્રેનો મોડી ચાલી રહી છે અને કેટલીક ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવે છે તો…

કોંગ્રેસના ધારાસભ્ય અને આઈએનએલડીના પૂર્વ ધારાસભ્યને ત્યાં ઈડીના દરોડા

યમુનાનગર, સોનીપત, મોહાલી, ફરીદાબાદ, ચંડીગઢ અને કરનાલ બંને રાજનેતાઓ અને સબંધિત સંસ્થાઓના 20 ઠેકાણા પર સર્ચ સોનીપત ઈડીએ આજે હરિયાણાના યમુનાનગર જિલ્લામાં કથિત ગેરકાયદેસર ખાણકામ સાથે સબંધિત મની લોન્ડરિંગ હેઠળ હરિયાણા કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પંવાર અને પૂર્વ આઈએનએલડીધારાસભ્ય દિલબાગ સિંહ અને અન્ય કેટલાક ઠેકાણા પર દરોડા પાડ્યા છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ…

ઈડીના સમન્સ ગેરકાયદે, ચૂંટણી પહેલાં મારી ધરપકડ કરવા માગે છેઃ કેજરીવાલ

છેલ્લા બે વર્ષમાં આ શબ્દ ઘણી વાર સાંભળ્યો હશે. પરંતુ આ બે વર્ષમાં તપાસ બાદ પણ ક્યાંયથી એક પૈસો મળ્યો ન હોવાનો કેજરીવાલનો દાવો નવી દિલ્હી દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે કેજરીવાલ સરકાર પર સંકટના વાદળો ઘેરાયા છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેણે દરેક પ્રશ્નોના જવાબ આપ્યા…

દેશમાં ચોવિસ કલાકમાં કોરોનાના 602 કેસ નોંધાયા

5 લોકોના મૃત્યુ, કોરોનાના કુસ એક્ટિવ કેસની સંખ્યા પણ હવે 4440 થઈ નવી દિલ્હી દેશમાં ફરી એકવાર કોરોના ડરામણો સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તેવું દેખાય છે. આજે ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. દેશમાં એક દિવસમાં નવા 602 કેસ નોંધાયા હતા.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 602 નવા કેસ…

26 જાન્યુઆરીની પરેડમાં ત્રણ સેનાની મહિલા ટૂકડી ભાગ લેશે

ગણતંત્ર દિવસની પરેડમાં પ્રથમ વખત નૌકાદળ, વાયુસેના અને નૌકાદળની મહિલા અગ્નિવીરોની સંયુક્ત ટુકડી હશે નવી દિલ્હી આ વર્ષે બીટીંગ રીટ્રીટ સંપૂર્ણપણે સ્વદેશી રહેશે. મળતી માહિતી મુજબ આ વર્ષે બીટીંગ રીટ્રીટમાં જે પણ ધૂન વગાડવામાં આવશે તે સંપૂર્ણપણે સ્વદેશી હશે. જે માટે ધૂન પણ પસંદ કરવામાં આવી છે. આ ઉપરાંત ગણતંત્ર દિવસની પરેડમાં પ્રથમ વખત નૌકાદળ,…

મહુઆ મોઈત્રાએ પૂર્વ પ્રેમી પર ગેરકાયદેસર દેખરેખ રખાવી હોવાનો આરોપ

ટીએમસી નેતા મારા ફોન નંબરનો ઉપયોગ કરીને મારા ભૌતિક સ્થાનને ટ્રેક કરી રહી હોવાનો દેહાદ્રાઈનો આક્ષેપ નવી દિલ્હી સંસદમાં પૈસા બદલ પ્રશ્નો પૂછવાના કેસમાં સંસદ સભ્યપદ ગુમાવનાર ટીએમસીનેતા મહુઆ મોઈત્રા હવે નવા વિવાદમાં ફસાતા નજર આવી રહ્યા છે. જે વ્યક્તિએ પૈસા બદલ પ્રશ્નો પૂછવાના આરોપો લગાવ્યા હતા તે જ વ્યક્તિએ ફરી મહુઆ મોઈત્રા પર પશ્ચિમ…

હમાસ સાથેના જંગ બાદ નેતન્યાહૂની લોકપ્રિયતા તળિયે પહોંચી ગઈ

ઈઝરાયેલમાં થયેલા એક સર્વેના તારણો પ્રમાણે માત્ર 15 ટકા લોકો જ યુધ્ધ બાદ વડાપ્રધાન તરીકે નેતાન્યાહૂને જોવા માગે છે તેલ અવીવ ઈઝરાયેલે હમાસ સાથે શરૂ કરેલા જંગ બાદ ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહૂની લોકપ્રિયતામાં કોઈ વધારો નથી થયો. ઉલટાનુ તેમની લોકપ્રિયતા તળિયે પહોંચી ચુકી છે.  ઈઝરાયેલમાં થયેલા એક સર્વેના તારણો પ્રમાણે માત્ર 15 ટકા લોકો જ યુધ્ધ…

હોસ્પિટલમાં દર્દીને આઈસીયુમાં દાખલ કરવા માટે પરિવારજનોની મંજૂરી જરૂરી

24 એક્સપર્ટસ દ્વારા તૈયાર કરવામાં આવેલા દિશા-નિર્દેશોમાં અનેક ભલામણ કરવામાં આવી નવી દિલ્હી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આઈસીયુમાં દાખલ કરવાના પોતાની હાલની ગાઈડલાઈનમાં જણાવ્યું છે કે, હોસ્પિટલ ગંભીર રીતે બીમાર દર્દીઓને તેમના અથવા તેમના પરિવારજનોના ઈનકાર કરવા પર આઈસીયુમાં દાખલ ન કરી શકે. 24 એક્સપર્ટસ દ્વારા તૈયાર કરવામાં આવેલા દિશા-નિર્દેશોમાં અનેક ભલામણ કરવામાં આવી છે.  તેમાં…

સમગ્ર ઇકોસિસ્ટમ સેક્સ અપરાધીઓને પ્રોત્સાહન આપતી હોવાનો ચિન્મયીનો આક્ષેપ

39 વર્ષીય ચિન્માઈ શ્રીપદા મુખ્યત્વે દક્ષિણ ભારતીય ફિલ્મો માટે ગાય છે, 2018માં તેણે 70 વર્ષીય વરાઈમુથુ પર 2005માં સ્વિટ્ઝર્લેન્ડની મુલાકાતમાં રૂમમાં બોલાવવાનો આરોપ મૂક્યો હતો ચેન્નાઈતમિલ ગાયિકા ચિન્મયી શ્રીપદાએ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન અને પી ચિદમ્બરમ પર આકરા પ્રહારો કર્યા છે. બંને ગીતકાર વરાઈમુથુ સાથે સ્ટેજ શેર કરી રહ્યા હતા. ચિન્મયીએ 2018માં મિટૂ અભિયાન દરમિયાન…

અરવિંદ કેજરીવાલે ઈડીના સમન્સ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું

દિલ્હીમાં રાજ્યસભાની ચૂંટણી છે, આપના રાષ્ટ્રીય સંયોજક તરીકે હું તેમાં વ્યસ્ત છું, દિલ્હીના મુખ્યમંત્રી હોવાના કારણે હું 26 જાન્યુઆરીની તૈયારીમાં પણ વ્યસ્ત છુઃ કેજરીવાલ નવી દિલ્હીઆમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક્સાઈઝ પોલિસી મામલે પૂછપરછ માટે ત્રીજી વખત ઈડી સમક્ષ હાજર નથા થયા. આ સાથે જ કેજરીવાલે ઈડીના સમન્સનો જવાબ આપતા કહ્યું…

ગોગામેડી હત્યા કેસમાં હરિયાણા-રાજસ્થાનમાં 31 સ્થળે એનઆઈએના દરોડા

હત્યાકાંડમાં હાઈ-પ્રોફાઈલ ગેંગસ્ટરનો હાથ હોવાની આશંકાના પગલે એનઆઈએને જવાબદારી સોંપાઈ છે નવી દિલ્હીકરણી સેના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કેસમાં એનઆઈએએ હરિયાણા અને રાજસ્થાનમાં 31 ઠેકાણે પર દરોડા પાડ્યા છે. ગૃહમંત્રાલય તાજેતરમાં જ એનઆઈએને હત્યાકાંડની તપાસ સોંપી હતી. વાસ્તવમાં હત્યાકાંડમાં હાઈ-પ્રોફાઈલ ગેંગસ્ટરનો હાથ હોવાની આશંકાના પગલે એનઆઈએને જવાબદારી સોંપી છે. હાલ એનઆઈએ શંકાસ્પદ લોકોની પૂછપરછ…

24 ડિસેમ્બર-23એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની એક દિવસમાં વિક્રમી 80 હજાર લોકોએ મુલાકાત લીધી

છેલ્લા પાંચ વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીએ 1.75 કરોડથી વધુ ફૂટફોલની નોંધણી કરી છે, 182-મીટર-ઉંચી પ્રતિમાની ટિકિટના વેચાણથી ઓક્ટોબર 2023 સુધીમાં રૂ. 400 કરોડથી વધુની આવક થઈ નવી દિલ્હીએક નોંધપાત્ર સિદ્ધિમાં, 2023 એ સરદાર વલ્લભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સૌથી વ્યસ્ત વર્ષ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું, જે ગુજરાતના કેવડિયામાં નર્મદા નદી પર આવ્યું છે. મુખ્ય…

કોંગ્રેસ-ડાબેરીની સરકારોએ મહિલાઓને યોગ્ય સન્માન નથી આપ્યુઃ મોદી

આજકાલ દેશમાં મોદીની ગેરેન્ટીની વાતો થાય છે, પરંતુ હું માનું છું કે દેશની મહિલા શક્તિ જ વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવાની સૌથી મોટી ગેરંટીઃ વડાપ્રધાન થ્રિસુરવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોંગ્રેસ અને ડાબેરીઓ પર પ્રહાર કરતા કહ્યું કે આ સરકારોએ મહિલાઓને યોગ્ય સન્માન આપ્યું નથી. કેરળના થ્રિસુરમાં એક મહિલા સંમેલનના વિશાળ સભાને સંબોધતા તેમણે કહ્યું કે,…

મિશન અમે ભારતના બ્રાહ્મણના પદાધિકારીઓ રાજસ્થાનના મુખ્યપ્રધાનને મળ્યા

મિશન અમે ભારતના બ્રાહ્મણ સંયોજક યોગેશ્વર નારાયણ શર્મા, ડૉ. શ્યામ સુંદર સેવડા, સંજય તિવારી, કર્નલ આર.એસ. રાજપુરોહિત, મહેશ શર્મા અને ગિરધારી શર્મા રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્માને મળ્યા અને તેમને મુખ્યમંત્રી તરીકે શુભેચ્છા પાઠવી.

એનઆઈએએ ક્રાઉડસોર્સિંગનો ઉપયોગ કરીને 43 શકમંદોની ઓળખ કરી

એનઆઈએએ 2023માં આતંકવાદી નેટવર્ક સામે કાર્યવાહી કરતી વખતે દેશભરમાં 68 કેસ નોંધ્યા હતા નવી દિલ્હીનેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) એ ગત વર્ષે અમેરિકા, બ્રિટન અને કેનેડામાં ભારતીય દૂતાવાસો પર કરાયેલા હુમલામાં સામેલ 43 શકમંદોની ઓળખ કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ એજન્સીએ ક્રાઉડસોર્સિંગનો ઉપયોગ કરીને તમામ શકમંદોને શોધી કાઢ્યા હતા. આ મામલે એનઆઈએએ ગૃહ મંત્રાલયના…

..આપણે જેલમાં જવા તૈયાર રહેવું પડશેઃ કેજરીવાલ

આમ આદમી પાર્ટીઓ માત્ર 10 વર્ષમાં રાષ્ટ્રીય રાજનીતિમાં ખૂબ જ પ્રભાવશાળી એન્ટ્રી કરી હોવાનો દાવો નવી દિલ્હીઆમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે રવિવારે પાર્ટીના નેશનલ એક્ઝિક્યુટિવ અને 12મી નેશનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી હતી. વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલી આ બંને બેઠકોમાં દેશભરના પાર્ટીના અધિકારીઓએ ભાગ લીધો હતો. જ્યારે પંજાબના સીએમ ભગવંત માન…

ઝારખંડમાં કાર ડિવાઈડર સાથે ટકરાતાં છ મિત્રોનાં મોત

આ ઘટના બિષ્ટુપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સર્કિટ હાઉસ વિસ્તારમાં આવેલા ગોલ ચક્કર પાસે બની હતી રાંચીઝારખંડના જમશેદપુરથી નવા વર્ષના પહેલા જ દિવસે માઠા સમાચાર સામે આવ્યા છે. એક ભયાનક માર્ગ અકસ્માતમાં 6 મિત્રોના એક સાથે મોત થયા છે. આ ઘટના બિષ્ટુપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સર્કિટ હાઉસ વિસ્તારમાં આવેલા ગોલ ચક્કર પાસે બની હતી.મળેલા અહેવાલો મુજબ…

નવા હિટ એન્ડ રનના કાયદાના વિરોધમાં દેશમાં અનેક સ્થળે ચક્કાજામ

ટ્રક ચાલક દ્વારા હડતાળ પાડીને અમદાવાદ, રાજકોટ, સુરત, ભરૂચ અને ગીર સોમનાથમાં ભારે વિરોધ નવી દિલ્હીકેન્દ્ર સરકારના નવા હિટ એન્ડ રનના કાયદાનો ટ્રક ચાલકો દ્વારા દેશભરમાં દેખાવ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે સવારથી જ ટ્રક ચાલક દ્વારા હડતાળ પાડીને અમદાવાદ, રાજકોટ, સુરત, ભરૂચ અને ગીર સોમનાથમાં ભારે વિરોધ કરી રહ્યા છે. ઠેર ઠેર ચક્કાજામ…

રામમંદિર સમારોહ માટે રામભક્તોને જ આમંત્રણ અપાયાઃ આચાર્ય

એ કહેવુ સંપૂર્ણપણે ખોટું છે કે ભાજપ ભગવાન રામના નામ પર લડી રહી છે નવી દિલ્હીઉદ્ધવ ઠાકરેના નિવેદન પર અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારીએ નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવુ છે કે સમારોહના આમંત્રણ માત્ર રામ ભક્તોને જ મોકલવામાં આવે છે. આ સિવાય તેમણે રાજ્યસભા સાંસદ સંજય રાઉત પર પણ નિશાન સાધ્યુ છે અને રામ…