તેલંગણામાં રાજા અને પ્રજા વચ્ચેની લડાઈઃ રાહુલ ગાંધી
દેશમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર તેલંગાણામાં છે, તેલંગાણા પર માત્ર એક જ પરિવાર શાસન કરે છે, મુખ્યમંત્રીને જનતા સાથે કોઈ લેવાદેવા નથી નવી દિલ્હીકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે આજે તેલંગાણા પહોંચ્યા હતા. તેલંગાણાના ભૂપાલપલ્લીથી પન્નૂર ગામ સુધી કોંગ્રસની એક ચૂંટણી રેલીમાં લોકોને સંબોધિત કરતા રાહુલે બીજેપી, બીઆરએસ અને એઆઈએમઆએમ પર નિશાન સાધ્યુ હતું. તેમણે…
