મોદીના અધ્યક્ષસ્થાને અવકાશ સંશોધન પ્રયાસોના ભાવિની રૂપરેખા માટે ઉચ્ચ-સ્તરીય બેઠક

ઈસરોને 2035 સુધીમાં ભારતીય સ્પેસ સ્ટેશન અને 2040 સુધીમાં ચંદ્ર પર માણસ મોકલવા માટેનું લક્ષ્ય આપવામાં આવ્યું નવી દિલ્હીઈસરોએ આપેલ માહિતી અનુસાર, ગગનયાન મિશન માટેની પહેલી ફ્લાઈટ 21 ઓકટોબરે ઉડાન ભરશે. આ ઉડાના પહેલા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના અવકાશ સંશોધન પ્રયાસોના ભાવિની રૂપરેખા આપવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ઈસરો…

મનીષ સિસોદિયાના જામીન પર સુપ્રીમનો ચુકાદો અનામત

સતત ફગાવવામાં આવી રહેલી જામીન અરજીઓની વચ્ચે સુપ્રીમ કોર્ટે સીબીઆઈ અને ઈડીને કહ્યું હતું કે, સિસોદિયાને અનિશ્ચિત સમય સુધી જેલમાં ન રાખી શકાય નવી દિલ્હીસુપ્રીમ કોર્ટે કથિત દિલ્હી લીકર પોલિસી કૌભાંડ મામલે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની જામીન અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. સિસોદિયાની સીબીઆઈ અને ઈડી બંને દ્વારા તપાસ કરવામાં આવી…

સંસદમાં પ્રશ્ન માટે લાંચનો મુદ્દો આચાર સંહિતા સમિતી પાસે મોકલાયો

ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ મોઈત્રા વિરુદ્ધ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો હતો, જેમાં મોઈત્રા પર સંસદમાં પ્રશ્ન પુછવા ઉદ્યોગપતિ પાસે લાંચ લીધી હોવાનો આરોપ લગાવ્યો નવી દિલ્હીલોકસભામાં પ્રશ્ન પૂછવા લાંચ લેવાના મામલે ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાની મુશ્કેલીમાં વધારો થયો છે. ભાજપ સાંસદે તેમના પર ગંભીર આરોપો લગાવ્યા છે, ઉપરાંત આ મામલો આચાર સંહિતા સમિતી…

પંજાબમાં કોંગ્રેસના વધુ એક નેતાની ધરપકડ કરવામાં આવી

ફિરોઝપુરના ઝીરા વિધાનસભા ક્ષેત્રમાંથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુલબીર સિંહ ઝીરાની ધરપકડ ચંદિગઢ પંજાબમાં કોંગ્રેસના વધુ એક નેતાની ધરપકડ કરવામાં આવી છે. આજે વહેલી સવારે પોલીસે ફિરોઝપુરના ઝીરા વિધાનસભા ક્ષેત્રના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્યની વહેલી સવારે તેમના ઘરેથી ધરકપડ કરવામાં આવી છે.  પંજાબમાં કોંગ્રેસના વધુ એક નેતા સામે કાર્યવાહી કરતા પંજાબ પોલીસે આજે સવારે ફિરોઝપુરના ઝીરા વિધાનસભા…

મુંબઈનું ઈન્ટરનેશનલ એરપોર્ટ મંગળવારે છ કલાક બંધ રહ્યું

ચોમાસાની સિઝન બાદ એરપોર્ટના બે રનવે પર મેઈન્ટેનન્સના કામ માટે એરપોર્ટને હંગામી ધોરણે બંધ બંધ કરાયું મુંબઈ મુંબઈની મુસાફરી કરનારા યાત્રીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આજ રોજ મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (સીએસએમઆઈએ)6 કલાક સુધી બંધ રહેવાનું છે. જેનું મુખ્ય કારણ છે કે ચોમાસાની સિઝન બાદ એરપોર્ટના બે રનવે પર…

મેરઠના એક મકાનમાં બ્લાસ્ટ થતાં ચારનાં મોત થયા

ઘટનામાં આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં લઈ જવાયા મેરઠ ઉત્તર પ્રદેશના મેરઠમાં એક મકાનમાં અચાનક ભયાનક બ્લાસ્ટ થતા ચાર લોકોના મોત થયા છે જ્યારે ઘટનામાં આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં લઈ જવાયા છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આસપાસના બે મકાનો પણ ધરાશાયી…

જીવનસાથીની પસંદગી-બાળક દત્તકનો અધિકાર જરૂરી, સમલૈંગિક લગ્નને માન્યતા નહીઃ સુપ્રીમ

સરકારે આવા સંબંધોને કાનૂની દરજ્જો આપવો જોઈએ, જેથી તેમને જરૂરી કાયદાકીય અધિકારો પણ મળી શકે નવી દિલ્હી સુપ્રીમ કોર્ટે આજે સમલૈંગિક લગ્નને કાયદાકીય મંજૂરીની માંગ કરતી અરજી પર પોતાનો ચુકાદો આપ્યો છે. સીજેઆઈ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચે 10 દિવસની સુનાવણી બાદ 11 મેના રોજ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ…

વોટ્સએપ પાસેથી મેસજ સોર્સની ફરી માહિતી માગતી કેન્દ્ર સરકાર

વોટ્સએપે માહિતી આપવાનો ઈન્કાર કરી દીધો, વોટ્સએપ કોઈપણ મેસેજના સોર્સની માહિતી આપે અથવા મેસેજને પહેલા કોણે મોકલ્યો, તેની જાણકારી સરકારને આપે નવી દિલ્હીકેન્દ્ર સરકારે પ્રાઈવસી વિવાદ મામલે ફરી વોટ્સએપ પર તવાઈ શરૂ કરી દીધી છે. સરકાર વર્ષ 2021થી વોટ્સએપની પ્રાઈવસી પોલિસી અંગે કંપની પાસેથી જવાબ માંગી રહી છે, જોકે આ મામલાનો હજુ સુધી કોઈ નિવેડો…

સરકારને ઈઝરાયલ-હમાસ યુધ્ધમાં રસ, મણિપુરની ચિંતા નથીઃ રાહુલ

ભાજપ વિવિધ સમુદાયો, ધર્મો અને સંસ્કૃતિઓ વચ્ચે હિંસા અને ઘમંડને પ્રોત્સાહન આપી રહ્યું હોવાનો કોંગ્રેસના નેતાનો આક્ષેપ ઐઝવાલકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસ માટે મિઝોરમના પ્રવાસે છે. એવામાં આજે તેમણે આઈઝોલમાં એક કાર્યક્રમને સંબોધતા મણિપુરમાં ચાલી રહેલી હિંસાનો ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતુ.વિધાનસભા ચૂંટણી પહેલા આજે કોંગ્રેસ…

મહિલાને 26 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી આપવા સુપ્રીમનો ઈનકાર

કોર્ટને જાણવા મળ્યું કે, ડિપ્રેશનથી પીડિત મહિલા જે દવાઓ લઈ રહી હતી તેનાથી બાળકને કોઈ નુકસાન થયું નથી, મહિલાના ગર્ભમાં બાળક સામાન્ય છે નવી દિલ્હીસુપ્રીમ કોર્ટે સોમવારે 26 અઠવાડિયાની ગર્ભવતી પરિણીત મહિલાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે આ નિર્ણય એવા સમયે આપ્યો છે જ્યારે એઆઈઆઈએમએસના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, મહિલાના ગર્ભમાં…

ભાજપની દેશના ઘણા ભાગોમાં રાજકીય શક્તિ ઘટી રહી છેઃ પવાર

સત્તાનો સંપૂર્ણ દુરુપયોગ જ તેની ફોર્મ્યુલા છે, લોકોએ હવે તેમને સમર્થન આપવાનું બંધ કરી દીધું છે જે ભાજપ સાથે ગઠબંધન કરવા માગે છે મુંબઈ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવારે કહ્યું હતું કે ભાજપની રાજકીય શક્તિ દેશના ઘણા ભાગોમાં ઘટી રહી છે અને “સત્તાનો સંપૂર્ણ દુરુપયોગ” જ તેનો ફોર્મ્યુલા છે. અહીં એનસીપીના હોદ્દેદારોની બેઠકને…

અજિતે યરવાડામાં પોલીસની ત્રણ એકર જમીનની હરાજીનો આદેશ આપ્યો હતો

પૂર્વ પોલીસ કમિશનરની વાત સામે આવ્યા બાદ અજિત પવારની મુશ્કેલી વધી શકે છે મુંબઈ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અંગે પૂર્વ પોલીસ કમિશનરે ચોંકાવનારી વાત કહી છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. અગાઉ શિંદે સહિત ઘણા ધારાસભ્યોએ શિવસેનામાં બળવો કરી ભાજપ સાથે ગઠબંધન બનાવી લીધું હતું, તો ત્યારબાદ અજિત પવારે…

સુરેન્દ્ર કોહલી-મનિન્દર પંઢેરને અલ્હાબાદ હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા

સુરેન્દ્ર કોલીને 12 અને મનિન્દર સિંહ પંઢેરને બે કેસમાં આપવામાં આવેલી ફાંસીની સજાને હાઈકોર્ટે રદ કરી દીધી નોઈડા નોઈડાના ચર્ચિત નિઠારી કાંડમાં અલ્હાબાદ હાઈકોર્ટે સુરેન્દ્ર કોલી અને મનિન્દર સિંહ પંઢેરને તમામ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. આ લોકોને નિઠારી કાંડમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. સુરેન્દ્ર કોલીને 12 અને મનિન્દર સિંહ પંઢેરને બે કેસમાં આપવામાં આવેલી…

અમે ભગવાન નથી, હાથ જોડીને વાત ન કરશોઃ જસ્ટિસ પીવી કુન્હિક્રિષ્ન

હાઈકોર્ટનું કહેવું છે કે, અરજદારો અને વકીલોને કોર્ટ સમક્ષ કેસ રજૂ કરવાનો અધિકાર છે, જજ તેમની બંધારણીય ફરજ બજાવી રહ્યા છે તિરૂવનંતપુરમ આપણને ઘણી વખત કોર્ટમાં જોવા મળે છે કે કોઈ વ્યક્તિ અથવા વકીલ હાજર થાય તો તે જજની સામે હાથ જોડીને પોતાનો કેસ રજૂ કરે છે. આ મામલાને લઈ કેરળ હાઈકોર્ટની ટિપ્પણી સામે આવી…

યુએસએ ભારત પાસેથી ચંદ્રયાન-3ની ટેક્નોલોજી માગી હતી

આ માહિતી અન્ય કોઈએ નહીં પરંતુ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના ચીફ એસ. સોમનાથ પોતે આપી છે નવી દિલ્હી સ્પેસ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતના વધતા જતા દબદબાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે હવે અમેરિકાએ પણ ભારત પાસેથી ટેક્નોલોજી શેર કરવાની માગ શરૂ કરી છે. આ માહિતી અન્ય કોઈએ નહીં પરંતુ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના…

પિથોરાગઢ જિલ્લામાં 3.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા

ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર નીકળી સુરક્ષિત સ્થળો તરફ દોડી આવ્યા, ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી પિથરાગઢ ઉત્તરાખંડમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી રહી છે. ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં આજે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર નીકળી સુરક્ષિત સ્થળો તરફ દોડી આવ્યા હતા. હાલ ભૂકંપના કારણે કોઈ…

રાજકીય પ્રચાર માટે સૈન્યનો ઉપયોગ ન કરવો જોઈએઃ રમેશ

સૈન્ય દેશભરમાં સરકારી યોજનાઓના પ્રચારમાં મદદ કરશે એવો એક અહેવાલમાં દાવો કરાયો હતો નવી દિલ્હી કેન્દ્રની મોદી સરકાર સામે નિશાન તાકતાં કોંગ્રેસે કહ્યું કે પોતાના રાજકીય પ્રચાર માટે સૈન્યનો ઉપયોગ ન કરવો જોઈએ. આ કેન્દ્રનો વાહિયાત પ્રયાસ છે. કોંગ્રેસે આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સમક્ષ આ મામલે હસ્તક્ષેપ કરવા માગ કરી હતી.   ઉલ્લેખનીય છે કે…

અજિત પવાર ક્યારેક મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નહીં બની શકેઃ શરદ પવાર

ભાજપ દેશના 70 ટકા રાજ્યોમાં સત્તામાં નથી અને તે મહારાષ્ટ્રમાં પણ સત્તા ગુમાવશે એવો એનસીપીના નેતાનો દાવો મુંબઈ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના અધ્યક્ષ શરદ પવારે  કહ્યું કે પાર્ટીના બળવાખોર નેતા અજિત પવાર ક્યારેય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નહીં બની શકે. પત્રકારો સાથે વાત કરતાં તેમણે એમ પણ કહ્યું કે ભાજપ દેશના 70 ટકા રાજ્યોમાં સત્તામાં નથી…

દિલ્હીના ઘણા વિસ્તારોનો એક્યુઆઈ 300 થી ઉપર,ખૂબ જ નબળી શ્રેણીમાં નોંધાયો

ચોમાસું પાછું ખેંચાયા બાદ 6 અને 7 ઓક્ટોબરે એક્યુઆઈ 200ને પાર કરી ગયો હતો એટલે કે આ અંક હવાની નબળી કક્ષામાં પહોંચ્યો હતો નવીદિલ્હી દિલ્હીની હવા જે છેલ્લા ઘણા દિવસોથી શુદ્ધ હતી, તેમાં ફરી પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. જો આજે દિલ્હીના એક્યુઆઈ વિષે વાત કરવામાં આવે તો 200ને પાર કરી ગયો હતો. ચોમાસું પાછું ખેંચાયા…

ભારતમાં ઈઝરાયેલના નાગરિકોની સુરક્ષા માટે દેશભરમાં હાઈએલર્ટ

એલર્ટની માહિતી સંબંધિત સુરક્ષા એજન્સીઓ અને પોલીસને આપી દેવાઈ છે. એલર્ટમાં કેટલાક સ્થળો પર મજબુત સુરક્ષાનું પણ કહેવાયું નવી દિલ્હી પેલેસ્ટાઈનનું આતંકવાદી સંગઠન હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, જેને ધ્યાને રાખી ભારતે રાજદ્વારીઓ, કર્મચારીઓ અને પ્રવાસીઓ સહિત ઈઝરાયેલી નાગરિકોની સુરક્ષા માટે દેશભરમાં એલર્ટ જારી કર્યું છે. આ એલર્ટની માહિતી સંબંધિત સુરક્ષા…