શિવલિંગના એએસઆઈ સર્વેની માગ પર સુનાવણીનો સુપ્રીમનો ઈનકાર

જ્ઞાનવાપી મસ્જિદ મામલે મંદિર પક્ષે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરીને જ્ઞાનવાપીના સીલ કરેલા વિસ્તારના એએસઆઈ સર્વેની માંગણી કરી હતી નવી દિલ્હીસુપ્રીમ કોર્ટે વારાણસીના જ્ઞાનવાપી સંકુલમાં મળેલા શિવલિંગ જેવી રચનાના એએસઆઈ સર્વેક્ષણની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે અરજીની સુનાવણી ન કરવા પાછળનું કારણ આપતા જણાવ્યું કે, નીચલી અદાલતમાં હજુ સુનાવણી શરુ છે,…

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં હાર્ટ એટેકથી આઠ લોકોનાં મોત

પાટણ, વડોદરા, ભાવનગર અને સુરતમાં આઠ લોકોના હૃદય થંભી જવાથી મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો અમદાવાદગુજરાતમાં હાર્ટ એટેકના મામલાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં હાર્ટ એટેકને કારણે આઠ લોકોના મોત થયા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. (આઈસીએમઆર)પાટણ, વડોદરા, ભાવનગર અને સુરતમાં નવ લોકોના હૃદય થંભી જવાથી મોત થયા હોવાનો…

દેશમાં સૌથી વધુ શિક્ષકો ભરોસાપાત્ર, લશ્કરના જવાનો બીજા ક્રમે

ત્રીજા નંબરે ડોકટર, ભારતીયોને જજ અને વૈજ્ઞાનિકો પર ખુબ ઓછો ભરોસો નવી દિલ્હીઈપ્સોસ ગ્લોબલ ટ્રસ્ટવર્દીનેસ ઇન્ડેક્સ 2023 નો ડેટા જાહેર થયો. આ ડેટા અનુસાર ભારતમાં ટીચર સૌથી વધુ ભરોસાપાત્ર છે. જયારે પૂરી દુનિયામાં ડોક્ટરને સૌથી વધુ ભરોસાપાત્ર જણાવ્યા હતા. દેશમાં શિક્ષકો બાદ આર્મી ફોર્સના જવાન અને ત્રીજા નંબરે ડોકટરનો સમાવેશ થાય છે. અ સિવાય ભારતીયોને…

અન્યોને અસર કરતો આતંક ગંભીર ન ગણવાથી દેશની વિશ્વસનીયતા નહીં રહેઃ જયશંકર

ભારતે આતંકવાદી હુમલા માટે હમાસની નિંદા કરી, એક મજબૂત સરકાર અને એક સારી સરકાર એક જ સિક્કાની બે બાજુ છે: જયશંકર નવી દિલ્હીવિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, જો ભારત અન્ય દેશોને અસર કરતા આતંકવાદને ગંભીર ન ગણે તો તેની કોઈ વિશ્વસનીયતા નહીં રહે. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે કે જ્યારે હમાસ-ઈઝરાયેલ વચ્ચે…

વર્લ્ડ કપમાં મોહમ્મદ શમીને સૌથી વધુ 39 વિકેટ

પે વર્લ્ડ કપમાં 20 વિકેટ લેનાર બોલરોમાં શમીની એવરેજ 14.07 અને સ્ટ્રાઈક રેટ 16.97ની છે, વર્લ્ડ કપ ઈતિહાસમાં આ કોઈપણ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે નવી દિલ્હીભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગઈકાલે વન-ડે વર્લ્ડ કપ2023ની મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. આ સાથે જ ભારત તેની છટ્ઠી મેચ જીતી પોઈન્ટ્સ ટેબલ પર ટોપ પર પહોંચી ગયું…

ગંભીર કોરોનાથી પીડિતો કપરી કસરત ટાળેઃ માંડવિયા

કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રીએ આઈસીએમઆરની એક રિસર્ચનો હવાલો આપવા સાથે ટીપ્પણી કરી ગાંધીનગરગુજરાત સહિત દેશભરમાં હાર્ટએટેકના કેસ સતત વધતાં જઈ રહ્યાં છે. દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે જે લોકો ગંભીર રીતે કોરોનાથી પીડિત થયા હતા તેઓએ થોડાક સમય માટે આકરી મહેનત કે કપરી કસરતો કરવાનું બંધ કરી દેવું જોઈએ.કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રીએ આઈસીએમઆરની એક રિસર્ચનો હવાલો…

આંદોલનકારીઓએ બીડમાં એનસીપીના ધારાસભ્યના ઘરને આગ લગાવી

ડેપ્યુટી સીએમ અજિત પવારના સમર્થક અને તેમના જૂથના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના ઘરે દેખાવકારોએ પથ્થરમારો કરી દીધો મુંબઈમહારાષ્ટ્રમાં મરાઠા અનામતનો મુદ્દો ગરમાયો છે. તેની લપેટમાં હવે ધારાસભ્ય પણ આવી ગયા છે. અહેવાલ અનુસાર મરાઠા અનામતના આંદોલનકારીઓએ બીડ જિલ્લામાં સ્થિત એનસીપીના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના નિવાસને આગચાંપી દીધી હતી.માહિતી અનુસાર ડેપ્યુટી સીએમ અજિત પવારના સમર્થક અને તેમના જૂથના…

2047 સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થાનું કદ 30 ટ્રિલિયન ડૉલર થઈ જશે

ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વેલફેર, વાણિજ્ય અને ઉદ્યોગ, ટેક્નોલોજી અને ગવર્નન્સ સંબંધિત વિવિધ મંત્રાલયોના 10 સેક્ટરલ જૂથે છેલ્લા બે વર્ષથી આ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં સમય ફાળવ્યો નવી દિલ્હીભારત 2047માં આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરશે. આ વર્ષમાં આઝાદીના 100 વર્ષની ઉજવણીની સાથે ભારતીય અર્થવ્યવસ્થા પણ ખૂબ જ વિકસી હશે. 2047માં ભારતની અર્થવ્યવસ્થા 30 ટ્રિલિયન ડોલર સુધીનો વિકાસ કરી…

હમાસના આતંકીઓની સુરંગોને બંધ કરવા ઝરાયેલ સ્પોન્ઝ બોમ્બનો ઉપયોગ કરશે

ઇઝરાયેલી સૈન્ય માટે સૌથી મોટો પડકાર એ છે કે હમાસના આતંકીઓ આવી સુરંગોનો ઉપયોગ કરીને જ છુપાઈને હુમલાઓ કરે છે તેલઅવિવઇઝરાયેલે ગાઝા પટ્ટી પર આવેલ સુરંગોને બંધ કરવા એક નવા હથિયારનો ઉપયોગ કરી શકે તેવી સંભાવના છે. આ હથિયાર એક ખાસ પ્રકારનો બોમ્બ છે જે વાસ્તવિકમાં એક રાસાયણિક બોમ્બ છે. જેમાં કોઈ પણ જાતનો વિસ્ફોટ…

અંગદ બેદીએ 400 મીટર રેસમાં ગોલ્ડ જીતીને પિતાને સમર્પિત કર્યો

આ જીત મારા પિતાને સમર્પિત છે. તે હંમેશા કહેતા હતા કે માથું નીચું રાખો અને તમારા કામથી લોકોને જવાબ આપોઃ અંગદ મુંબઈબોલીવૂડ એક્ટર અંગદ બેદીએ તેના પિતા બિશન સિંહ બેદીના સમ્માનમાં દુબઈમાં આયોજિત ઓપન ઇન્ટરનેશનલ માસ્ટર્સ 2023 એથ્લેટિકસ ચેમ્પિયનશીપમાં 400 મીટર રેસમાં ભાગ લીધો હતો. આ રેસમાં તેણે ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. અંગદે ગોલ્ડ…

ભારતના ચંદ્રયાન-3 મિશનની સફળતાથી વિશ્વ અચંબિતઃ મોદી

મોદીએ મહેસાણામાં લગભગ રૂ. 5800 કરોડની રેલ, રોડ, પીવાનાં પાણી અને સિંચાઈને લગતી વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું ખેરાલુવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પીએમ નરેન્દ્ર મોદીએ મહેસાણામાં લગભગ રૂ. 5800 કરોડની રેલ, રોડ, પીવાનું પાણી અને સિંચાઈને લગતી વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. પીએમ મોદીએ આજે આજે અંબાજી…

સેન્સેક્સમાં 330 અને નિફ્ટીમાં 94 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

બેન્કિંગ અને એનર્જી શેરોમાં ખરીદીને કારણે બજારમાં તેજી રહી, બેન્કિંગ, આઈટી, ફાર્મા, પીએસયુ બેન્ક ઈન્ડેક્સ, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, ઈન્ફ્રા, કોમોડિટી, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસના શેરોમાં ખરીદી જોવા મળી મુંબઈસ્થાનિક શેર બજારમાં આજે મંદીનો માહોલ જોવા મળ્યો હતો, સ્થાનિક બજારો સપ્તાહની શરૂઆતના પ્રથમ દિવસે જ દબાણ સાથે ખુલ્યા હતા, જોકે, કારોબારી દિવસના અંતે બન્ને ઇન્ડેક્સમાં…

કતારમાં સજા પામેલા નૌ સેનાના આઠ પૂર્વ અધિકારીને બચાવવાના ભારત પાસે સાત મુદ્દા

આ અધિકારીઓ પર કતારની કંપનીમાં કામ કરતી વખતે ઈઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ હતો નવી દિલ્હીભારત અને કતારના સંબધો રસપ્રદ છે. કારોબાર અને માનવ સંસાધનોને લઈને બંને દેશો વચ્ચે જેટલી સમરસતા દેખાય છે તેટલી જ જીયો પોલીટીકલ અને ઇસ્લામિક મુદ્દાઓ પર દુશ્મની નજરે ચડે છે. ભારતીય નૌસેનાના આઠ પૂર્વ અધિકારીઓને મોતની સજા સંભળાવી કતારે ભારત…

ભારત નામ બાળકોમાં ગર્વની ભાવના પેદા કરે છેઃ પ્રોફેસર સીઆઈ ઈસાક

તાજેતરમાં કેરળને કેરલમ કરવાની માંગ થઇ રહી છે તો એવામાં ઇન્ડિયાને ભારત કહેવામાં સમસ્યા શું છે? નવી દિલ્હી‘ઇન્ડિયા વિ. ભારત’ નામ પર ચાલતી ચર્ચા વચ્ચે એનસીઈઆરટી કમિટીના ચેરમેનનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. પ્રોફેસર સીઆઈ ઈસાકે કહ્યું કે, ભારત નામ બાળકોમાં ગર્વની ભાવના પેદા કરે છે. આ કારણે અમે તમામ શાળાના અભ્યાસક્રમમાં ઇન્ડિયાને બદલે…

ઈઝરાયેલ પર યમને લોન્ચ કરેલી મિસાઈલ ઈજિપ્ત પર ખાબકી

ઈજિપ્તના 6 સુરક્ષા કર્મીઓ ઘાયલ, હૂતી જૂથ દ્વારા ઈઝરાયેલ પર મિસાઈલ લોન્ચ કરવાની આ બીજી ઘટના છે તેલ અવીવઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગમાં અખાતી દેશ યમનમાં ઉત્પાત મચાવી રહેલા અને ઈરાન સમર્થિત હૂતી જૂથ દ્વારા ફરી એક વખત ઈઝરાયેલ પર મિસાઈલ લોન્ચ કરવામાં આવી હતી.27 ઓક્ટોબરે આ સંગઠને એક ક્રુઝ મિસાઈલ લોન્ચ કરી…

મને જેલમાં ધીમું ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ થઈ શકે છેઃ ઈમરાન

દેશ છોડીને જતા હેવાનો ઈનકાર કરી દીધો હોઈ આ કૃત્ય આચરવામાં આવી શકે છે એવી શંકા પૂર્વ વડાપ્રધાને વ્યક્ત કરી ઈસ્લામાબાદપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની ઘરવાપસી બાદ પાકિસ્તાનના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.પાકિસ્તાનમાં ચૂંટણીના વાગી રહેલા ભણકારા વચ્ચે હાલમાં જેલમાં બંધ પૂર્વ પીએમ ઈમરાનખાને આશંકા વ્યક્ત કરી છે કે, મને જેલમાં ધીમુ ઝેર આપીને મારી નાંખવાનો…

વર્ષના અંતે શાહરૂખ ડંકીથી તહેલકો મચાવશે, ફિલ્મનો રિવ્યુ સામે આવ્યો

બોમન ઈરાનીએ કહ્યુ કે તેમણે ફિલ્મ જોઈ લીધી છે અને આ શાહરૂખ ખાનની હેટ્રિક સાબિત થવાની છે મુંબઈશાહરૂખ ખાન અત્યારે જવાનની સક્સેસને એન્જોય કરી રહ્યા છે. જવાનને રિલીઝ થયે 50 દિવસ થઈ ગયા છે અને આ ફિલ્મ હજુ સુધી થિયેટર્સમાં ટકેલી છે. વર્ષ 2023 શાહરૂખ ખાનના નામે રહ્યુ છે. શરૂઆતમાં શાહરૂખ પઠાણ લઈને આવ્યા હતા….

લેવિસ્ટન શહેરમાં ફાયરિંગ કરનારાની લાશ મળી આવી

હુમલાખોરનુ નામ રોબર્ટ કાર્ડ હોવાનુ બહાર આવ્યું, તેની લાશ શહેરથી આઠ કિલોમીટર દૂર જંગલમાં મળી આવી વોશિંગ્ટનઅમેરિકાના મેન રાજ્યના લેવિસ્ટન શહેરમાં અંધાધૂધ ફાયરિંગ કરીને 22 લોકોના જીવ લેનાર હુમલાખોરની લાશ મળી આવી છે.આડેધડ ફાયરિંગ કરનાર આ વ્યક્તિ ઘટના બાદ ગાયબ હતો અને પોલીસ તેને શોધી રહી હતી. બે દિવસ પછી પોલીસને તેની લાશ મળી છે….

ઈઝરાયેલી સેનાએ હમાસ એરફોર્સના ચીફ અસેમ અબૂ રકાબાને ઠાર કર્યો

રકાબા હમાસ દ્વારા 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલ પર કરવામાં આવેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો ગાઝાઈઝરાયેલ-હમાસ યુદ્ધના 22માં દિવસે ઈઝરાયેલી સેનાને મોટી સફળતા મળી છે. ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સે દાવો કર્યો છે કે, સેનાએ હમાસ એરફોર્સના ચીફ અસેમ અબૂ રકાબાને ઠાર કર્યો છે. રકાબા હમાસ દ્વારા 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલ પર કરવામાં આવેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો.ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સે…

પાક.ના પરજય માટે ખરાબ અમ્પાયરિંગની ભજ્જીની દલિલની ધજ્જિયાં ઊડાડતો ગ્રિમ સ્મિથ

દ.આફ્રિકાના પૂર્વ ખેલાડીએ મેચમાં નબળા અમ્પાયરિંગની ભજ્જીની દલિલને ફગાવી દીધી ચેન્નાઈસાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે ગઈકાલે વન-ડે વર્લ્ડ કપ 2023ની ખુબ જ રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચ ચેન્નઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને અંતિમ ક્ષણમાં 1 વિકેટથી હરાવ્યું હતું. પાકિસ્તાનની વન-ડે વર્લ્ડ કપ 2023માં આ ચોથી હાર હતી. જો…