હોટેલ તથા રેસ્ટોરન્ટમાં પનીર અને એનાલોગ અંગેની સ્પે. ડ્રાઇવ હેઠળ 703 કિલોનો જથ્થો નાશ કરાયો

Spread the love

ગાંધીનગર

તા. ૦૪ એપ્રિલથી ૦૯ એપ્રિલ દરિમયાન ગુજરાત રાજ્યમાં પનીર અને ચીઝની ગુણવત્તા, સાચી ઓળખ અને ગ્રાહક જાગૃતી સુનિશ્ચિત કરવા માટે રાજ્યવ્યાપી મેગા સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ અિભયાન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્યના ફૂ ડ સેફ્ટી ઓફિસરો દ્વારા હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા તથા અન્ય ફૂ ડ સર્વિસ એકમોમાં તપાસ કરવામાં આવી. કુલ તપાસ અને કાયર્વાહીની વિગત નીચે મુજબ છે.

 • કુલ તપાસ કરાયેલા એકમો : ૨૫૨૭ (ઉત્પાદક, હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા વગેરે)

 • આપવામાં આવેલી નોટિસ: ૨૭૦

• સીલ/બંધ કરાવવામાં આવેલી કુલ પેઢીઓ – ૧૮

• વસૂલ કરાયેલો દંડ: રૂ. ૨,૮૪,૩૦૦/-

• કુલ નાશ કરાયેલ જથ્થો : ૭૦૩ કિ.ગ્રા

• કુલ લેવાયેલ નમુનાઓ : ૯૫

• ફુ ડ સેફ્ટી વાન (FSW) દ્વારા કરેલ કુલ એકમો તપાસ : ૬૫૯

• ફુ ડ સેફ્ટી વાન (FSW) દ્વારા સ્થળ પર પ્રાથમિક પરીક્ષણ કરેલા કુલ નમુનાઓ : ૬૭૯

• “એનાલોગ પનીર” નકલી નથી પરંતુ ડેરી પનીરનો વિકલ્પ છે – આ મહત્વપૂર્ણ સમજણ વિકસાવવામાં સફળતા મળી છે.

 • િનયમોના ઉલ્લંઘન બદલ દંડ, નોટિસ અને કાનૂની કાયર્વાહી હાથ ધરવામાં આવી રહી છે.

• આ સ્પે. ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે તથા ભિવષ્યમાં પણા આ બાબતે કડક અમલવારી ચાલું રહેશે.  

• વધુમાં ઉત્પાદક પેઢીઓ તથા વિક્રેતાઓને ત્યાં પણ પનીર કે એનાલોગના ઉત્પાદન અને વેચાણ અંગેની સઘન તપાસ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *