મ.પ્ર.ના શાજાપુરમાં અક્ષત વિતરણ યાત્રા પર મુસ્લિમ ટોળાનો હુમલો
યાત્રા એક મસ્જિદ નજીક પહોંચતા મુસ્લિમ ટોળાએ તલવારોથી હુમલો કર્યો, મહિલાઓએ છત પરથી પથ્થરમારો કર્યો ભોપાલમધ્યપ્રદેશના શાજાપુરમાં, રામ જન્મભૂમિ પર બની રહેલા રામ મંદિરના અભિષેક માટે અક્ષતનું વિતરણ કરી રહેલા હિન્દુ કાર્યકરો પર મુસ્લિમ ટોળાએ હુમલો કર્યો હતો. હિન્દુ કાર્યકર્તાઓ અક્ષત વહેંચવા માટે મસ્જિદ નજીક પહોંચ્યા કે તરત જ મુસ્લિમ ટોળાએ તેમના પર પથ્થરમારો કર્યો.મળતી…
