સેન્સેક્સ 333 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 19800ને પાર

કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ, પાવર અને રિયલ એસ્ટેટ ઇન્ડેક્સમાં 1.5-2 ટકાનો ઉછાળો જોવા મળ્યો મુંબઈશુક્રવારે સ્થાનિક શેરબજારો ઉછાળા સાથે બંધ થયા છે. બીએસઈ સેન્સેક્સ 333.35 પોઈન્ટ્સ અથવા 0.50 ટકાના વધારા સાથે 66,598.91 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. એ જ રીતે એનએસઈ નિફ્ટી 92.90 પોઈન્ટ અથવા 0.47 ટકાના વધારા સાથે 19,819.95 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો…

વૃદ્ધિ અને એકત્રીકરણ એ નવી પ્રમોટ કરાયેલ લાલીગા હાઇપરમોશન ક્લબના ઉદ્દેશ્યો છે

જ્યારે AD Alcorcón અને SD Amorebieta માત્ર એક વર્ષ પછી વ્યાવસાયિક ફૂટબોલમાં પાછા ફર્યા છે, રેસિંગ ક્લબ ફેરોલ દોઢ દાયકા પછી અને CD Eldense 60 વર્ષ પછી પરત ફર્યા છે. ચાલુ રાખવા ઉપરાંત, ચાર નવી લાલિગા હાઇપરમોશન ક્લબ નવા ચાહકો, ભાગીદારો અને પ્રાયોજકોને આકર્ષવા માટે સામાજિક અને સંસ્થાકીય સ્તરે વિકાસ કરવાનું ચાલુ રાખવાનું લક્ષ્ય ધરાવે…

રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી અંડરગ્રેજ્યુએટ અભ્યાસના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે 5,000 શિષ્યવૃત્તિઓઃ અરજી કરવાના સમયગાળાનો પ્રારંભ

· વિદ્યાર્થીઓને રૂ।. 2 લાખ સુધીનું અનુદાન મળશે અને તેઓ અભ્યાસ માટેની આ સહાયક વ્યવસ્થાનો ભાગ બનવા ઉપરાંત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ગતિશીલ નેટવર્કનો હિસ્સો બની શકશે · શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ભારતમાં કોઈ પણ વિદ્યાશાખામાં અંડરગ્રેજ્યુએટ સ્તરે ભણતા પ્રથમ વર્ષના ફુલટાઇમ વિદ્યાર્થીઓ અરજી કરી શકશેઃ છેલ્લી તારીખઃ 15 ઑક્ટોબર 2023 · રિલાયન્સ ફાઉન્ડેશનની સ્કોલરશિપ્સ (શિષ્યવૃત્તિઓ) ઉચ્ચ…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે ‘ક્લાઉડ કૉલિંગ’ ફીચર પ્રસ્તુત કર્યું, મોટર ક્લેમ ઇન્ટરએક્શનમાં બદલાવ લાવશે અને સેટલમેન્ટ્સને વેગ આપશે

મુંબઈ ભારતની અગ્રણી ખાનગી સામાન્ય વીમા કંપનીઓમાંની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે તેની નૂતન તકનીકી નવીનતા “ક્લાઉડ કૉલિંગ” સુવિધાને પ્રસ્તુત કરી છે. આ અનોખી વિશેષતા મોટર દાવા પ્રક્રિયા દરમિયાન ગ્રાહકના અનુભવને વધારવા, દાવાની પતાવટને ઝડપી બનાવીને અને તેના મૂલ્યવાન ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની અદ્યતન ટેકનોલોજીનો લાભ લેવાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરવા માટે ડિઝાઇન કરવામાં…

IOA એ 19મી એશિયન ગેમ્સ માટે અનોખી રીતે ડિઝાઈન કરેલ ઔપચારિક ડ્રેસ અને પ્લેયર કીટનું અનાવરણ કરતી વખતે ન્યુ ઈન્ડિયાની ભાવના કેન્દ્ર સ્થાને

.માનનીય કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર, IOA પ્રમુખ પી.ટી. ઉષા અને વરિષ્ઠ અધિકારીઓ એશિયાડ માટે ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી માટે IOAના ભવ્ય વિદાય સમારંભમાં હાજરી આપે છે જેમાં 38 રમતગમત શાખાઓમાં 634 ખેલાડીઓનો સમાવેશ થાય છે નવી દિલ્હી ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA), મંગળવારે, હેંગઝોઉમાં યોજાનારી આગામી 2022 એશિયન ગેમ્સમાં ભાગ લેનાર…

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે અદ્વિતીય લક્ઝરી લાભો સાથે ઝેનિથ પ્લસ સુપર પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું

ઝેનિથ પ્લસ ક્રેડિટ કાર્ડ એ એયુ એસએફબીના ગ્રાહકો માટે નાણાંકીય સશક્તિકરણના નવા યુગની શરૂઆત કરે છે, જે લક્ઝરી અને સગવડતાનું આકર્ષક મિશ્રણ ઓફર કરે છે મુંબઈ એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક ઝેનિથ પ્લસ સુપર પ્રીમિયમ મેટલ ક્રેડિટ કાર્ડ રજૂ કરતાં રોમાંચિત છે, જે તેના બેંકિંગ સોલ્યુશન્સના વ્યાપક સ્યુટમાં એક નવો ઉમેરો છે. આ સુપર પ્રીમિયમ ક્રેડિટ…

એપોલોએ ભારતની સૌપ્રથમ કોમ્પ્રિહેન્સિવ કનેક્ટેડ કેર સર્વિસીઝ રજૂ કરી

દરેક આકસ્મિકતામાં, ઇન-પેશન્ટ, સર્જરી બાદ અને હોમકેર સર્વિસીઝ ઓફર કરે છે; જે તેને સૌથી મોટી રિમોટ હેલ્થકેર મોનીટરીગ ખેલાડી બનાવે છે • એપોલોનો એન્હાન્સ્ડ કનેક્ટેડ કેર પ્રોગ્રામે નર્સ દ્વારા પ્રત્યેક પાળીમાં રખાતી દેખરેખના સમયમાં 1 કલાકનો ઘટાડો કર્યો છે, આઇસીયુમાં પુનઃદાખલ થવાના દરમાં 30%નો અને વોર્ડમાં દર્દીઓમાં વધુ આકસ્મિક વિકૃતિના દરમાં 50%નો ઘટાડો કર્યો છે•…

આઈઆઈએમ બ્રિજ પાસે આંગડિયાના કર્મચારી પાસેથી 25 લાખની લૂંટ

બંટી-બબલીએ અકસ્માત કેમ કર્યો કહીને સીજી રોડથી 25 લાખ ભરેલી બેગ લઈને સિંધુભવન રોડ તરફ જતા કર્મીને અટકાવીને લૂંટી લીધો અમદાવાદશહેરમાં પોલીસ મોડી રાત સુધી પેટ્રોલિંગમાં હોવાની ગુલબાંગો ફૂંકાય છે. રાત્રિ ચેકિંગના નામે વાહન ચાલકો સામે કોરડો વિંઝાય છે પરંતુ ગુનાઓ અટકી શકે તેવી કોઈ કાર્યવાહી થતી નથી. શહેરમાં લૂંટના બનાવો વ્યાપક બની રહ્યાં છે….

રાજ્યપાલ ડિસ્ટર્બ કરશે તો યુનિ.ઓનું ફંડિંગ અટકાવવા મમતાની ધમકી

જે યુનિવર્સિટી રાજ્યપાલના આદેશનું પાલન કરશે રાજ્ય સરકાર તેમની વિરુદ્ધ આર્થિક નાકાબંધી કરી દેશે કોલકાતાપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજ્યના રાજ્યપાલ ડૉક્ટર સી.વી. આનંદ બોઝ સામે પશ્ચિમ બંગાળમાં યુનિવર્સિટીની વ્યવસ્થાઓને અવરોધવાનો આરોપ મૂક્યો હતો. શિક્ષક દિવસના અવસરે ધન ધાન્ય સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન મમતા બેનરજીએ યુનિવર્સિટીને ચેતવણી આપી હતી.તેમણે કહ્યું કે જો રાજ્યપાલ આ રીતે…

સીતામઢીમાં જાનકી દેવીના વિકાસ માટે 72 કરોડના પ્રોજેક્ટને મંજૂરી

બિહાર સરકારે પનૌરા ધામ જાનકી દેવી મંદિરને વિકસિત કરવાનો નિર્ણય કર્યો સીતામઢીદુનિયા એક તરફ અયોધ્યામાં શ્રીરામલલા જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિર બનતા જોઈ રહી છે. ત્યારે, બીજી તરફ હવે માતા સીતાના જન્મસ્થળને પણ ભવ્ય બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જોકે, બિહારના સીતામઢીમાં જાનકી દેવી જન્મસ્થળ આવેલું છે. અહીં પનૌરા ધામ જાનકી દેવી મંદિર પહેલાથી…

પાકિસ્તાન સામેની મેચ સંદર્ભના સવાલ પર રોહિત ઉશ્કેરાયો

આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે કોલંબોભારતીય ક્રિકેટ ટીમના ચીફ સેલેક્ટર અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા ગઈકાલે વનડે વર્લ્ડ કપ 2023માટે 15 સભ્યોની ટીમ જાહેર કરી હતી. ત્યારબાદ બંને લોકોએ મળીને મીડિયાના સવાલોના જવાબ પણ આપ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માથી…

વર્લ્ડ કપ 2023 માટેની ટીમ ઈન્ડિયા વૃધ્ધ ટીમ

બીસીસીઆઈ દ્વારા જાહેર કરાયેલી 15 સભ્યોની ટીમમાં 7 ખેલાડીઓ એવા છે જે 30ની ઉંમર વટાવી ચુક્યા છે નવી દિલ્હીવર્લ્ડ કપ 2023 માટે બીસીસીઆઈએ ગઈકાલે 15 સભ્યોની ટીમ જાહેર કરી હતી. લાંબી ઈજા બાદ કે એલ રાહુલને એક પણ મેચ રમ્યા વગર આ 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વનડે ફોર્મેટમાં ખરાબ ફોર્મથી…

દિલીપદાસજી મહારાજ અખિલ ભારતીય સંત સમિતી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ

નૌતમ સ્વામીની હકાલ પટ્ટી બાદ અમદાવાદના જગન્નાથ મંદિરના મહંતને મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ અમદાવાદઃસાળંગપુરમાં હનુમાનજીની વિશાળ પ્રતિમાની નીચે ભીંતચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. આ વિવાદોનો અંત લાવવા આ ભીંતચિત્રોને હટાવી લેવામાં આવ્યા હતાં. વિવાદનું સુખદ સમાધાન આવ્યા બાદ પણ સનાતની સંતો હજી નારાજ જોવા મળી રહ્યાં છે. સંતો હજુ પણ આ…

ભારત કે ઈન્ડિયા નામ સંદર્ભે દખલનો સુપ્રીમ ઈનકાર કરી ચૂકી છે

અગાઉ ઈન્ડિયા નામ હટાવવાની અરજી સુપ્રીમકોર્ટ પહોંચી તો કોર્ટે સરકાર પાસે જવાની ભલામણ કરી હતી નવી દિલ્હીઆપણા દેશને ઈન્ડિયા કે પછી ભારત કયા નામે સંબોધિત કરવો જોઈએ? આ સવાલ પહેલીવાર થયો નથી. વર્ષો પહેલા આ મામલે એક અરજી સુપ્રીમકોર્ટમાં દાખલ થઈ હતી. તે સમયે કોર્ટે નામ પસંદકરવાને કોઈ વ્યક્તિનો અંગત નિર્ણય ગણાવ્યો હતો. સાથે જ…

મણિપુરમાં સાવચેતી તરીકે તમામ પાંચ જિલ્લામાં કર્ફ્યુ

કોઓર્ડિનેશન કમિટી ઓન મણિપુર ઈન્ટીગ્રેશન અને તેની લેડી બ્રાન્ચની જાહેરાતને ધ્યાનમાં રાખીને આ પાંચ જિલ્લામાં કર્ફ્યુ જાહેર કરાયો ઈમ્ફાલમણિપુરમાં છેલ્લે 3 મેના રોજ અનામતને લઈને બે સમુદાયો વચ્ચે હિંસા શરૂ થઈ હતી. જેના કારણે આખું રાજ્ય અત્યાર સુધી હિંસાની આગમાં બળી રહ્યું છે. જોકે હવે અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર સાવચેતીના પગલા સ્વરુપે મણિપુર ખીણના તમામ…

ભારત-પાકિસ્તાન-શ્રીલંકા-બાંગ્લાદેશની ટીમો વચ્ચે મુકાબલો

પાકિસ્તાન અને બાંગ્લાદેશ મેચ બાદ એશિયા કપની બાકીની તમામ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં જ રમાશે નવી દિલ્હીએશિયા કપ 2023માં સુપર-4માં પહોંચનાર ચાર ટીમો નક્કી થઇ ગઈ છે. ગ્રુપ-એમાંથી પાકિસ્તાન અને ભારતની ટીમે સુપર-4માં સ્થાન મેળવ્યું છે. જયારે ગ્રુપ-બીમાંથી શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ સુપર-4 રાઉન્ડમાં પહોંચવામાં સફળ રહી છે. સુપર-4 રાઉન્ડની પ્રથમ મેચ આજે પાકિસ્તાન…

દરેક પ્રતિનિધિ અને દેશ જી20 બેઠકને લઈને ગંભીરઃ જયશંકર

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ કાર્યક્રમમાં ગેરહાજરી પર ભારતના વિદેશ પ્રધાનની સ્પષ્ટતા નવી દિલ્હીઆ વખતે ભારતની રાજધાની નવી દિલ્હીમાં આગામી 9-10 સપ્ટેમ્બરે જી20 સમિટ યોજાવા જઈ રહી છે. આ સમિટમાં સૌથી વધુ ચર્ચાનો વિષય એ છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ કાર્યક્રમમાં હાજરી આપવા…

ભારત પાકિસ્તાન સામે રમવા અને હારવાથી ડરે છેઃ નઝમ સેઠી

ભારત-પાકિસ્તાન મેચ કોલંબોથી હમ્બનટોટા સ્થાનાંતરિત કરવાનો નિર્ણય કર્યો ત્યારબાદ એક કલાકની અંદર તેમણે પોતાનું મન બદલી નાખ્યું કરાંચીએશિયા કપ 2023ની તમામ મેચો હાઇબ્રિડ મોડલ અંતર્ગત પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાઈ રહી છે. હાઇબ્રિડ મોડલ અંતર્ગત 4 મેચો પાકિસ્તાનમાં જયારે ફાઈનલ સહિત 9 મેચો શ્રીલંકામાં યોજાવવાની છે. હવે ગ્રુપ સ્ટેજની તમામ મેચી રમાઈ ચુકી છે ફાઈનલ સહિત…

એસપીજીના નિર્દેશક અરુણ કુમાર સિન્હાનું નિધન થયું

અરુણ કુમાર સિન્હા 1988 કેરળ કેડરના આઈપીએસ અધિકારી હતા નવી દિલ્હીસ્પેશિયલ પ્રોટેક્શન ફોર્સ (એસપીજી)ના નિર્દેશક અરુણ કુમાર સિન્હાનું નિધન થઈ ગયું છે. તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. એસપીજી દેશના વડાપ્રધાનાની સુરક્ષાની જવાબદારી સંભાળે છે.માહિતી અનુસાર અરુણ કુમાર સિન્હા 1988 કેરળ કેડરના આઈપીએસ અધિકારી હતા. તાજેતરમાં જ તેમના કાર્યકાળમાં એક વર્ષનો વિસ્તાર અપાયો…