ગીલ-શ્રેયસની નિષ્ફળતા, પૂજારાની અવગણના ભારતને ભારે પડી
ગુજરાતના બેટર ચેતેશ્વર પૂજારાને રણજી ટ્રોફીમાં જોરદાર સફળતા છતાં ટીમમાં ન સમાવાયો જ્યારે ગિલ અને શ્રેયસને ટીમમાં સતત તક અપાઈ હૈદ્રાબાદભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 28 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ સમાપ્ત થયા બાદ જયારે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માથી આ હારનું કારણ પૂછવામાં આવ્યું તો રોહિત…
