સિંગાપુરમાં આસિસ્ટન્ટ પોલીસ ઓફિસર તરીકે બીજા દેશોન યુવાનોની ભરતી કરશે

સિંગાપુર પહેલેથી તાઈવાનના જવાનોની પોલીસ ફોર્સમાં ભરતી કરતુ રહ્યુ છે હવે ભારત સહિતના વિદેશીઓને પણ તક મળશે સિંગાપુર સિંગાપુરની સરકાર આસિસટન્ટ પોલીસ ઓફિસર તરીકે બીજા દેશોના યુવાનોની ભરતી કરવા માટે વિચારણા કરી રહી છે અને આ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. સિંગાપુરના હોમ મિનિસ્ટર કે શનમુગમે કહ્યુ હતુ કે, સિંગાપુર પહેલેથી તાઈવાનના જવાનોની પોલીસ…

એર કેનેડાની ફ્લાઈટમાંથી યુવક દરવાજો ખોલીને કૂદી પડ્યો

આ વ્યક્તિએ વિમાનનો દરવાજો ખોલીને 20 ફૂટની ઉંચાઈ પરથી કુદકો મારતા બીજા મુસાફરોમાં હડકંપ મચી ગયો ટોરન્ટો એર કેનેડાની ફ્લાઈટમાંથી એક યુવક દરવાજો ખોલીને કુદી પડવાની ઘટનાએ ચકચાર મચાવી છે. મળતી વિગતો પ્રમાણે આઠ જાન્યુઆરીએ આ વ્યક્તિ ટોરોન્ટો ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એર કેનેડાની ફ્લાઈટમાં બેઠો હતો.ફ્લાઈટ ટેક ઓફ કરવાની તૈયારી કરી રહી હતી અને રન…

સુરતને દેશના સૌથી સ્વચ્છ શહેરનો પુરસ્કાર મળ્યો

પહેલી વખત ઈન્દોરની સાથે-સાથે સુરત મહાનગર પાલિકા પણ સંયુક્ત રીતે સમગ્ર દેશમાં પ્રથમ નંબર મેળવવામાં સફળ રહ્યું નવી દિલ્હી નવી દિલ્હીમાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં સ્વચ્છતા સર્વેક્ષણ પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પહેલી વખત ઈન્દોરની સાથે-સાથે સુરત મહાનગર પાલિકા પણ સંયુક્ત રીતે સમગ્ર દેશમાં પ્રથમ નંબર મેળવવામાં સફળ રહ્યું છે. અલગ-અલગ…

અલબામામાં આરોપીને નાઈટ્રોજન ગેસ દ્વારા મૃત્યુદંડની સજા

અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર આટલી ક્રૂર મોતની સજા આપવામાં આવશે વોશિંગ્ટન અમેરિકાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જેમાં અલબામામાં એક વ્યક્તિને એવી મોત આપવામાં આવશે કે જેની ચર્ચા વિશ્વમાં થશે. અમેરિકામાં અલબામામાં એક ફેડરલ ન્યાયાધીશે નાઈટ્રોજન ગેસ દ્વારા મૃત્યુદંડને મંજૂરી આપી છે, જો ઉચ્ચ અદાલત દ્વારા આ નિર્ણયને રોકવામાં નહીં આવે તો અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર…

અમદાવાદ એરપોર્ટ પરથી 150 મુસાફર સાથે અયોધ્યાની પહેલી ફ્લાઈટની ઊડાન

અમદાવાદથી અયોધ્યા સુધી નોનસ્ટોપ વિમાન સેવા શરૂ કરતા અનેક સંતો-ભક્તો અયોધ્યા જઈને રામલલાના દર્શન કરી શકશે અમદાવાદ અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરમાં રામલલાનો અભિષેક કરાશે,જેમાં ભક્તો ભાગ લઇ શકે તે માટે ઘણી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ દરમિયાન આજે અમદાવાદ એરપોર્ટ પરથી 150 પ્રવાસી સાથેની અયોધ્યાની પહેલી ફ્લાઈટે ઉડાન ભરી હતી. આ…

શરમમાં ન મુકાવવું પડે એટલે કોંગ્રેસ અયોધ્યા આવવાનું ટાળ્યુઃ સત્યેન્દ્ર દાસ

કોંગ્રેસનું મગજ બિલ્કુલ એવી રીતે જ ખરાબ થઈ ગયુ છે જેવું ત્રેતાયુગમાં રાવણનું થઈ ગયું હતુઃ ભાજપના નેતાઓનો કટાક્ષ નવી દિલ્હી કોંગ્રેસે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવાના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના કોઈપણ નેતા સામેલ નહીં થશે. કોંગ્રેસ દ્વારા…

સરહદ પર કોઈ પણ ઓપરેશન માટે સૈન્ય સજ્જ છે

રાજૌરી અને પુંછમાં આતંકીઓને પાકિસ્તાન તરફથી મદદ મળી રહી છે, આવી સ્થિતિ હોવા છતા અહીં સામાન્ય પ્રવાસીઓની સંખ્યા વધુ હોવાનો દાવો ભારતની સરહદ ચીન, પાકિસ્તાન, મ્યાનમાર, બાંગ્લાદેશ સહિત અનેક દેશો સાથે વહેંચાયેલી છે. જેના કારણે આ સરહદો પર મોટી સંખ્યામાં જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. ત્યારે દિલ્હીમાં પત્રકાર પરિષદ દરમિયાન સેનાના વડા જનરલ મનોજ પાંડેએ…

દિલ્હી સહિત દેશના ચાર રાજ્યોમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ

ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં નોંધાયું નવી દિલ્હી આજે (ગુરુવાર) દિલ્હી – એનસીઆર, હરિયાણા, પંજાબ, જમ્મુ કાશ્મીર સહિતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આ આંચકા ઘણીવાર સુધી અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં નોંધાયું હતું અને હિંદુકુશ વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર 6.2ની તીવ્રતા નોંધાઈ. આ ભૂકંપના આંચકા બપોરે 2:50 મિનિટ પર અનુભવાયા હતા. મહત્વનું…

ડામર ભરેલા ટ્રક સાથે બસ ટકરાતાં બેનાં મોત, 21 જણાં ઘાયલ

રાજસ્થાનના પાલી જિલ્લામાં સુમેરપુર નજીક નેશનલ હાઈવે પર આજે સવારે આ ઘટના બની પાલી ગુજરાતમાંથી શેક્ષણિક પ્રવાસે ગયેલી બસનો રાજસ્થાનમાં ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં બે લોકોના મોત થયા છે. જ્યારે વિદ્યાર્થીઓ સહિત 21 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ બસની ટક્કર એક ડામર ભરેલા ટ્રક સાથે થઈ હતી. આ અકસ્માતની ઘટના એટલી ભીષણ…

સરહદે સઘન સુરક્ષા છતાં આતંકી ગતિવિધિ ચિંતાજનકઃ જનરલ મનોજ પાંડે

2027 સુધીમાં સેનામાં ઓપ્ટિમાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ થશે, ત્યાર પછી સેનામાં અંદાજિત એક લાખ લોકો ઓછા થઈ જશે નવી દિલ્હી ભારતીય સેનાના વડા જનરલ મનોજ પાંડેએ આજે દેશની સરહદોની પરિસ્થિતિ અંગે મહત્ત્વની માહિતી આપી હતી. દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જનરલ મનોજ પાંડેએ કહ્યું કે, ‘છેલ્લા 5-6 મહિનામાં રાજોરી અને પૂંછમાં સ્થિતિ અને આતંકવાદી ગતિવિધિ અમારા માટે…

કેનેડા આતંકવાદને યોગ્ય કહે છે, અમેરિકા એમ કરતું નથીઃ ભારત

અમે અમેરિકા અને કેનેડાને એક સરખા માનતા નથી. અમેરિકાને લાગ્યું હતું કે, કોઈ મામલો છે, પરંતુ તેમની વાત સાચી છે કે નહીં, તે અદાલત નક્કી કરશેઃ જયશંકર નવી દિલ્હી ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિઝ્ઝરની હત્યા અને ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસ મામલે કેનેડા-અમેરિકાના આક્ષેપો વચ્ચે વિદેશમંત્રી એસ.જયશંકરે  સ્પષ્ટ કહ્યું છે કે, ‘ભારતની દ્રષ્ટિએ અમેરિકા અને…

રામચરિત માનસની નકલો સળગાવનારાની અટકાયત યોગ્ય ઠેરવાઈ

આ અરજીઓ આરોપી દેવેન્દ્ર યાદવે તેના પિતા અને સુરેશ યાદવે તેની પત્ની દ્વારા દાખલ કરી હતી અલ્લાહબાદ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે નેશનલ સિક્યોરિટી એક્ટ (એનએસએ) વિરુદ્ધ બે લોકોની અરજી ફગાવી દીધી છે. બંનેએ એનએસએ હેઠળ તેમની અટકાયત વિરુદ્ધ આ અરજી દાખલ કરી હતી. બંને પર હિંદુ મહાકાવ્ય રામચરિતમાનસની નકલો અપવિત્ર કરવાનો અને સળગાવવાનો આરોપ છે….

આતંકી શાહનવાઝ કેજ્ડ પર્લ ટેલિગ્રામ ચેનલથી મહિલાના સંપર્કમાં આવ્યો હતો

માલદીવની મહિલા આતંકવાદી શહનવાઝની હેન્ડલર હતી, મોહમ્મદ શાહનવાઝ, ભૂતપૂર્વ માઇનિંગ એન્જિનિયર, આઈએસઆઈએસ ઓપરેટિવ બન્યો નવી દિલ્હી ઑક્ટોબર 2023માં આઈએસઆઈએસના મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો તેની તપાસમાં હવે માલદીવની એક મહિલાએ ધરપકડ કરાયેલા આતંકવાદી મોહમ્મદ શાહનવાઝની હેન્ડલર તરીકે સેવા આપી હતી. શાહનવાઝ, ભૂતપૂર્વ માઇનિંગ એન્જિનિયર, આઈએસઆઈએસ ઓપરેટિવ બન્યો, તેણે “કેજ્ડ પર્લ” નામની ટેલિગ્રામ ચેનલ દ્વારા મહિલા…

અજમેરના ઢાઈ દિન કા ઝોપડાને મૂળ સ્વરૂપમાં લાવવા બીજેપીના સાંસદનો કેન્દ્રને પત્ર

ઢાઈ દિન કા ઝોંપડા મૂળરૂપે એક વિશાળ સંસ્કૃત કોલેજ હતી, તે જ્ઞાન અને શાણપણની હિંદુ દેવી સરસ્વતીને સમર્પિત મંદિર હતું અજમેર અજમેરની ‘ઢાઈ દિન કા ઝોપડા’ મસ્જિદને મંદિરમાં પરિવર્તિત કરવાની માગણીએ જોર પકડ્યું છે. બીજેપી સાંસદ રામચરણ બોહરાએ કહ્યું છે કે ટૂંક સમયમાં જ આ જગ્યાએ ફરીથી સંસ્કૃત મંત્રો ગુંજશે. તેમણે આ સ્થળને તેના મૂળ…

સિઝન 2 માટે પ્રાયોજક દ્વારા સંચાલિત તરીકે ઈન્ડિયન ઓઈલમાં અલ્ટીમેટ ખો ખો રોપ્સ

વ્યૂહાત્મક ભાગીદારીમાં સમગ્ર ભારતમાં રમતગમતની સુલભતા અને ઉત્તેજના વધારવા માટે પ્રશંસક-કેન્દ્રિત પહેલ, ડિજિટલ અને જમીન પરના સક્રિયકરણનો સમાવેશ થાય છે ઓડિશા અલ્ટીમેટ ખો ખો, ભારતની સૌપ્રથમ વ્યાવસાયિક ખો ખો લીગ, તેની ચાલુ સીઝન 2 માટે પ્રાયોજક દ્વારા સંચાલિત દેશની અગ્રણી વૈવિધ્યસભર, સંકલિત ઉર્જા કંપની ઈન્ડિયન ઓઈલને ઓનબોર્ડ કરી છે. અલ્ટીમેટ ખો ખોના વિઝન સાથે સંરેખિત…

રીઅલ સોસિડેડના ઐતિહાસિક ચેમ્પિયન્સ લીગ અભિયાન વિશે જાણવા લાયક બાબતો

તેઓએ તેમના ઇતિહાસમાં પ્રથમ વખત તેમના જૂથમાં ટોચનું સ્થાન મેળવ્યું અને રાઉન્ડ ઓફ 16માં PSG સામે ટકરાશે. ચેમ્પિયન્સ લીગની સીઝનમાં જેમાં ચાર LALIGA EA સ્પોર્ટ્સ ટીમોએ ઇતિહાસમાં પ્રથમ વખત તેમના જૂથોમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું, રીઅલ સોસિડેડે દર્શાવ્યું હતું કે ઇમાનોલ અલ્ગુઆસિલની સખત મહેનતે ડિવિડન્ડ ચૂકવ્યું છે. બાસ્ક ટીમે ગ્રૂપ ડીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું,…

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે “ગોસેવા મહોત્સવ”નું આયોજન

સનાતન-હિન્દુ સંસ્કૃતિમાં મકરસંક્રાંતિ-ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગાયોની સેવા અને પૂજન અર્ચન કરવાનું એક વિશેષ મહત્વ રહ્યું છે. મકરસંક્રાંતિ નિમિત્તે શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે તા.13, 14, 15 જાન્યુઆરી-2024 સવારે 7 થી સાંજના 6 કલાક દરમિયાન ગોસેવા આધારિત મહોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ દરમિયાન ત્રણેય દિવસ સવારે 8-30 તથા સાંજે 6-30 કલાકે ગોઆરતી કરવામાં આવશે. સોલા ભાગવત વિદ્યાપીઠના મેનેજીંગ ટ્રસ્ટી પૂ. શ્રી ભાગવત ઋષિજીએ જણાવ્યું હતું કે ગૌલોકવાસી…

આંકડા શું કહે છે? LALIGA EA SPORTS સિઝનના પહેલા ભાગમાં ટોચના પાંચ આરબ અને આફ્રિકન ખેલાડીઓ

MEDIACOACH, LALIGA ના સ્વ-વિકસિત રીઅલ-ટાઇમ મેચ ડેટા એનાલિટિક્સ અને વિઝ્યુલાઇઝેશન પ્લેટફોર્મમાંથી દોરવામાં આવેલા વિશિષ્ટ આંકડાઓનો ઉપયોગ કરીને, અહીં સ્પેનિશ ફૂટબોલ સીઝનના પહેલા ભાગમાં LALIGA EA SPORTSમાં ટોચના પ્રદર્શન કરનારા આરબ અને આફ્રિકન ખેલાડીઓ પર એક નજર છે. ઇનાકી વિલિયમ્સ (એથ્લેટિક ક્લબ) ઘાના આંતરરાષ્ટ્રીય ઇનાકી વિલિયમ્સ એથ્લેટિક ક્લબના શાનદાર ફોર્મમાં મુખ્ય ઘટક રહ્યા છે. કોચ અર્નેસ્ટો…