અક્ષરધામ દિલ્હીમાં ‘કેશવ કાવ્ય કલરવ-2026’નું ભવ્ય આયોજન, રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન સંપન્ન
બીએપીએસ સ્વામિનારાયણ સંશોધન સંસ્થાનના ઉપક્રમે દેશભરના કવિઓએ ભક્તિ, અધ્યાત્મ અને સાહિત્યનો સંગમ સર્જ્યો નવી દિલ્હી, સ્વામિનારાયણ અક્ષરધામ, નવી દિલ્હી ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંશોધન સંસ્થાન દ્વારા આયોજિત રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન ‘કેશવ કાવ્ય કલરવ-2026’ રવિવારે ભવ્યતા અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું. દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા નવોદિત અને પ્રતિષ્ઠિત કવિઓએ હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષામાં આધ્યાત્મિક વિષયો પર…
