ભાજપને પરાસ્ત કરવા વિપક્ષોએ ભાજપની તાકાત સમજવી પડશેઃ પ્રશાંત કિશોર
હિન્દુત્વ સાથે સંકળાયેલો એક મોટો વર્ગ ભાજપને એટલા માટે વોટ આપે છે કેમ કે તેમને ભાજપની હિન્દુત્વની વિચારધારા પર વિશ્વાસ નવી દિલ્હી ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણાની વિધાનસભા ચૂંટણીઓમાં ત્રણ રાજ્યોમાં ભાજપની બમ્પર જીતના ચાર મોટાં કારણ જણાવ્યાં છે. પ્રશાંત કિશોરે કહ્યું કે ભાજપને વિપક્ષી દળો પરાજિત કરવા તો માગે છે પણ…
