ભારત રશિયા-યુક્રેન વિવાદના ઉકેલમાં મધ્યસ્થી માટે તૈયારઃ જયશંકર
આ મામલે ભારત પોતાના તરફથી કોઈ પગલું નહીં ભરે એવી પમ ભારતના વિદેશ પ્રધાનની સ્પષ્ટતા નવી દિલ્હી રશિયા-યુક્રેનના વિવાદોને ઉકેલવા મુદ્દે વિદેશ મંત્રી એસ. જયશંકરે મોટું નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રીએ સંકેત આપ્યો છે કે, જો જરૂર પડી તો ભારત રશિયા અને યુક્રેન વચ્ચેના વિવાદોના ઉકેલ માટે મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે. તેમણે એ પણ…
