US-EU વેપાર કરારની ભારત પર વિપરિત અસરની સંભાવના, રુપિયા પર દબાણ વધશે, શેરબજારને અસર થશે
નવી દિલ્હી યુએસ અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેના વેપાર કરારને વૈશ્વિક બજારો દ્વારા સકારાત્મક રીતે લેવામાં આવ્યો છે. પરંતુ, તેની ‘આડઅસરો’ ભારત પર જોવા મળી છે. આ કરાર વૈશ્વિક વેપાર અનિશ્ચિતતાને ઘટાડી શકે છે. જોકે, ભારત પર તેની અસર એટલી સીધી અને સકારાત્મક નથી લાગતી. આ વાત ભારતીય રૂપિયા અને વિદેશી પોર્ટફોલિયો રોકાણ (FPI), ક્રૂડ…
