આયરલેન્ડ સામે ડકવર્થ લુઈસથી ભારતનો ટી20માં વિજય
આયરલેન્ડે 139/7નો સ્કોર કર્યો જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 6.5 ઓવરમાં 47/2 રન બનાવ્યા, આ પછી વરસાદ પડ્યો અને આગળની રમત થઈ શકી નહીં પોર્ટબ્લેરભારત અને આયરલેન્ડ વચ્ચેની ટી20 સિરીઝની પ્રથમ મેચ ડકવર્થ-લુઈસ પદ્ધતિ હેઠળ ભારતે બે રને જીતી લીધી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. આયરલેન્ડે પ્રથમ…
