દેશની નંબર વન કાર કંપનીએ નવરાત્રિના આઠ દિવસમાં 1.65 લાખ કાર વેચી, 42 હજારથી વધુ વાહનોની નિકાસ
મારુતિ સુઝુકીએ ગયા સપ્ટેમ્બરમાં ભારતીય બજારમાં આશરે 1.36 લાખ કાર વેચી હતી, અને નિકાસના આંકડા ઐતિહાસિક હતા. આશ્ચર્યજનક રીતે, મારુતિએ ફક્ત નવરાત્રિના પહેલા આઠ દિવસમાં 1.65 લાખ કાર વેચી હતી. 22 સપ્ટેમ્બરથી ઘટાડેલા GST દર અને તહેવારોની ઓફરને કારણે મારુતિ કારના ભાવમાં ઘટાડો થયો છે નવી દિલ્હી સપ્ટેમ્બર મહિનો નવી કાર ખરીદી માટે ઘણો સારો…
