લોકસભાની ચૂંટણી લડવાના કંગના રનૌતે સંકેત આપ્યા
જો ભગવાન શ્રી કૃષ્ણ રાજી થશે તો લોકસભાની ચૂંટણી લડીશઃ કંગના મુંબઈ બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત તેના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે અને તેને હંમેશા રાજકારણમાં પ્રવેશવાને લઈને સવાલો પૂછવામાં આવે છે ત્યારે હવે તેણે સકારાત્મક જવાબ આપ્યો છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન અભિનેત્રીએ લોકસભા ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. તેણે કહ્યું છે કે…
