ચાર શેતાની ડોક્ટરોએ ચાંદની ચોકમાં આતંક મચાવ્યો; ત્રણ પકડાયા, ચોથા ડોક્ટરે આત્મહત્યા કરીને હંગામો મચાવ્યો
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ પાછળ ચાર ડોક્ટરોની ઓળખ કરવામાં આવી છે. મુખ્ય શંકાસ્પદ ડૉ. મોહમ્મદ ઉમરે ધરપકડ ટાળવા માટે આત્મઘાતી હુમલો કર્યો હતો. ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલમાંથી મળેલા એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ આ હુમલામાં થયો હોવાની શંકા છે નવી દિલ્હી દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ પાછળ એક નહીં પણ ચાર ડોક્ટરોની ક્રૂરતાનો પર્દાફાશ થઈ…
