શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને મળ્યા નવા મહાસચિવ, ચંપત રાયનું રાજીનામું મંજૂર
વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી બજરંગલાલ બાગડાને સોંપાઈ જવાબદારી; ટ્રસ્ટે વહીવટી માળખું વધુ મજબૂત કરવાની દિશામાં લીધો નિર્ણય અયોધ્યાઅયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની સોમવારે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં મોટો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો હતો. ટ્રસ્ટે હાલના મહાસચિવ ચંપત રાયનું રાજીનામું સ્વીકારીને વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના આંતરરાષ્ટ્રીય મહામંત્રી બજરંગલાલ બાગડાને સર્વાનુમતે નવા મહાસચિવ તરીકે નિયુક્ત કર્યા…
