સ્વ-રોજગાર વ્યક્તિઓ કેવા પ્રકારનું ટર્મ ઈન્સ્યોરન્સ કવરેજ મેળવી શકે
ભારતમાં સ્વ-રોજગાર લોકોની કુલ સંખ્યા વર્ષ 2021માં 33.3 કરોડ હતી તેમ ગ્લોબલ ડેટાના રિપોર્ટમાં જણાવાયું છે. આ સંખ્યામાં વાર્ષિક 7%થી 8%નો વધારો થઈ રહ્યો છે, પરંતુ આટલો ઊંચો દર શા માટે જોવા મળી રહ્યો છે? સ્વ-રોજગારીના અનેક ફાયદા છે. તમે પોતે જ તમારા બોસ હોવ છો, તમે ઈચ્છો તે રીતે કામ કરી શકો છો અને…
