દેશમાં એર ટેક્સી શરૂ થશે, 90 મીનિટની સફર માત્ર 7 મિનિટમાં થશે

એક ભારતીય કંપની ઇન્ટરગ્લોબ એન્ટરપ્રાઇઝે જાહેરાત કરી છે કે 2026 સુધીમાં ભારતના કેટલાક શહેરોમાં ઓલ-ઇલેક્ટ્રિક એર ટેક્સી શરૂ કરશે નવી દિલ્હી ભારતમાં હજારોની સંખ્યામાં દરરોજ નવા વાહનો રસ્તા પર ઉતરી રહ્યાં છે. રસ્તાઓ અને જમીન-ક્ષેત્રફળ એટલું જ છે પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટને બદલે વ્યક્તિગત વાહન ચલાવવાની ચેષ્ઠા દિવસેને દિવસે વધી રહી છે તેથી મોટાભાગના શહેરોમાં ટ્રાફિક…

ઓક્ટોબરમાં દેશમાં પેસેન્જર વાહનોના વેચાણમાં 15.9 ટકાનો વધારો

ઓક્ટોબર-2023માં પેસેન્જર વાહનનું કુલ 3,89,714 યુનિટ, થ્રી-વ્હીલરનું 76,940 યુનિટ અને ટુ-વ્હિલરનું 18,95,799 યુનિટ વેચાણ નોંધાયું નવી દિલ્હી દેશમાં વાહનોના વેચાણમાં ધરખમ વધારો થયો હોવાનો રિપોર્ટ સામે આવ્યું છે. રિપોર્ટ સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (સિયામ)એ આજે ઓક્ટોબર-2023માં કુલ વાહનોના વેચાણનો ડેટા જાહેર કર્યો છે. સિયામના ડેટા મુજબ ઓક્ટોબર-2023માં પેસેન્જર વાહનો, થ્રી-વ્હીલર્સ, ટુ-વ્હીલર અને ક્વાડ્રિસાઇકલનું કુલ…

યોગ્ય પુરાવા વગર હાર્ટ એટેક કહેવું અયોગ્યઃ ડૉ. તેજસ પટેલ

હૃદયની સંભાળ માટેના હૃદયથી સંવાદ સેમિનારમાં 400થી વધુ લોકો જોડાયા અમદાવાદ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી,ગુજરાત રાજય શાખા તથા અમદાવાદ મેડિકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે હ્રદયની સંભાળ માટેનો હ્રદયથી સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતના ગૌરવ એવા વિશ્વ વિખ્યાત હ્રદયરોગના નિષ્ણાંતો પદ્મશ્રી ડો.તેજસ પટેલ, ડો. સમીર દાણી, અને ડો. ચિરાગ દોશી સાથે સંવાદ યોજાયો હતો ’હૃદયની સંભાળમાટેનો હૃદયથી…

વિરાટ પોતાને રોનાલ્ડો સમજે છે, પણ છે નહીઃ યુવરાજસિંહ

યુવરાજે મહેન્દ્ર સિંહ ધોની સાથે પોતાની મિત્રતાને લઈને આપેલા નિવેદન બાદ હવે વિરાટ કોહલી અંગે મોટો ખુલાસો કર્યો નવી દિલ્હી ભારતના પૂર્વ ખેલાડી યુવરાજસિંહ હાલમાં જ પોતાના નિવેદનના કારણે ચર્ચામાં છે. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે પોતાની મિત્રતાને લઈને આપેલા નિવેદન બાદ હવે તેમણે વિરાટ કોહલી અંગે મોટો ખુલાસો કર્યો છે. યુવરાજે કોહલીની મજા…

‘પાકિસ્તાન જિંદાભાગ! ઘર વાપસી માટે તમારી યાત્રા શુભ રહેઃ સહેવાગ

વીરેન્દ્ર સેહવાગે આ બે ટ્વિટમાં પાકિસ્તાન ટીમે ટુર્નામેન્ટમાં જે રીતે પર્ફોમન્સ કર્યું છે તેનું વર્ણન કરવાનો પ્રયાસ કર્યો નવી દિલ્હી વર્લ્ડ કપ 2023માં પહેલી બે મેચ જીતીને શાનદાર આગાઝ કરનારી પાકિસ્તાન માટે હવે સેમિફાઈનલમાં પહોંચવાની શક્યતા નહીંવત છે ત્યારે હવે ભારતના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે પાકિસ્તાનની ટીમ માટે બે ટ્વિટ કર્યા છે જે હાલ વાયરલ…

કેનેડા સરકારે દિવાળી સમયે નવી ટપાલ ટિકિટ જાહેર કરી

આ ટપાલ ટીકીટ ક્રિસ્ટીન ડો દ્વારા ડીઝાઇન કરવામાં આવી છે અને તેના પર ચિત્રકારી રેના ચેન દ્વારા કરવામાં આવી હતી ટોરેન્ટો ભારત સાથે બગડેલા સંબંધો સુધારવા કેનેડા સરકારે ગુરુવારે દિવાળી સમયે નવી ટપાલ ટીકીટ જાહેર કરી હતી. કેનેડા સરકાર છેલ્લા પાંચ વર્ષથી દિવાળી સમયે ટપાલ ટીકીટ બહાર પાડે છે. 2017માં કેનેડામાં પહેલી વખત દિવાળી સમયે…

અમદાવાદમાં બિલ્ડરોને ત્યાં દરોડામાં 1700 કરોડના જમીનના દસ્તાવેજ જપ્ત

વિદેશી ફંડનું રોકાણ જમીનોમાં કર્યુ હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો અમદાવાદ અમદાવાદના બિલ્ડરો પરના દરોડામાં મોટી ગેરરીતિનો ખુલાસો થયો હતો. શહેરના શીપરમ, સેલડિયા, અવિરત ગ્રુપ પર આઇટીએ દરોડા પાડ્યા હતા. ઇન્કમ ટેક્સ વિભાગે 1700 કરોડના જમીનના દસ્તાવેજો જપ્ત કર્યા હતા. વિદેશી ફંડનું રોકાણ જમીનોમાં કર્યુ હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો હતો. નોંધનીય છે કે આવક…

ઈડીએ પવન મુંજાલની દિલ્હીમાં 3 સ્થાવર મિલ્કતો જપ્ત કરી

ઈડીની આ કાર્યવાહી મની લોન્ડરિંગ કેસની ચાલી રહેલી તપાસ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે, સંપત્તીની કિંમત 25 કરોડ નવી દિલ્હી ઓટોમોબાઈલ કંપની હીરો મોટોકોર્પના સીએમડી અને ચેરમેન પવન મુંજાલની મુસીબતો વધુ વધી ગઈ છે. ઈડીએ દિલ્હીમાં તેની 3 સ્થાવર મિલકતો જપ્ત કરી છે, જેની કિંમત લગભગ 25 કરોડ રૂપિયા છે. ઈડીની આ કાર્યવાહી મની લોન્ડરિંગ…

પંજાબમાં અનાજનો પાક લેવાનું જ કેમ અટકાવવામાં આવતો નથીઃ સુપ્રીમ

પંજાબમાં પાણીના ઘટતા સ્તરથી પણ ચિંતા, આ કટોકટીનો સામનો કરવા માટે જરૂરી છે કે અનાજનો પાક પોતે જ તબક્કાવાર બંધ કરવો જોઈએઃ સુપ્રીમનું અવલોકન નવી દિલ્હી દિલ્લી એનસીઆરમાં પ્રદુષણ મામલે ફરી એકવાર શુકવારે સુપ્રીમ કોર્ટમાં સુનવણી થઇ હતી. જેમાં કોર્ટે કહ્યું કે પ્રદુષણ માટે પંજાબ અને હરિયાણામાં સળગાવવામાં આવી રહેલ પરાળ પણ જવાબદાર છે. આ…

દેશનો વિકાસ દર પૂરતી રોજગારી સર્જન માટે અપૂરતોઃ રાજન

દેશે પર્યાપ્ત સંખ્યામાં નોકરીઓ પેદા કરવા માટે વાર્ષિક 8 થી 8.5 ટકાના દરે આર્થિક વૃદ્ધિ પ્રાપ્ત કરવી પડશેઃ પૂર્વ આરબીઆઈના ગર્વનરનો દાવો નવી દિલ્હી હાલમાં ભારતીય અર્થતંત્ર જે ઝડપે વિકાસ રહ્યું છે તે રીતે પૂરતી સંખ્યામાં રોજગારી પેદા કરવી શક્ય નથી. વિશ્વની સૌથી મોટી વસ્તી ધરાવતા આ દેશે પર્યાપ્ત સંખ્યામાં નોકરીઓ પેદા કરવા માટે વાર્ષિક…

એપ્રિલ 2024માં હીટવેવથી જનજીવન પ્રભાવિત થશે

ડબલ્યુએમઓએ ક્લાઈમેટ ચેન્જ અને અલ નીનોની અસરને કારણે આ સમસ્યા ઊભી થવાની શક્યતા જણાવી નવી દિલ્હી 2023ની સરખામણીમાં 2024માં ઉનાળો વધુ આકરો થવાની સંભાવનાઓ છે. એપ્રિલ 2024 સુધીમાં અલ નીનો શક્તિશાળી રહેશે, જેના કારણે હીટ વેવથી જનજીવન પ્રભાવિત થશે.  હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાપમાનમાં ફેરફાર થતા કૃષિ પણ પ્રભાવિત થશે. જેના કારણે…

ન્યૂઝીલેન્ડનું વર્લ્ડ કપની સેમિફાઈનલમાં લગભગ સ્થાન નિશ્ચિત

કોઈ ચમત્કાર જ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ટીમને સેમિફાઈનલમાં પહોંચાડી શકે છે નવી દિલ્હી વર્લ્ડ કપ 2023માં ભારતની ટીમ તમામ મેચ જીતીને પહેલા જ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે ત્યારબાદ સાઉથ આફ્રિાક અને ઓસ્ટ્રેલિયાની ટીમે સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી. હવે ગઈકાલે ન્યુઝીલેન્ડ શ્રીલંકા સામેની મેચ જીતીને સેમિફાઈનલ માટે લગભગ કન્ફર્મ થઈ ગઈ છે ત્યારે હવે કોઈ ચમત્કાર…

દહેરાદૂનમાં જ્વેલરીના શૉ રુમમાંથી બંદૂકની અણીએ 20 કરોડની લૂંટ

દેહરાદૂનમાં જ્વેલરીના શોરુમમાં બદમાશો ઘૂસી ગયા અને બંદૂકની અણીએ 25 મિનિટમાં જ 20 કરોડ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરી દહેરાદૂન દેશમાં દિવસેને દિવસે ક્રાઈમ વધી રહ્યો છે તેમજ લૂંટના બનાવોના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે દેહરાદૂનમાં બદમાશોએ બંદૂકની અણીએ જ્વેલરીના શોરુમમાં 20 કરોડ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીનાની લૂંટને અંજામ આપ્યો હતો.  ઉત્તરાખંડની રાજધાની…

ભારતમાં લોકશાહી હિંદુ સંસ્કૃતીને લીધે જીવીત પણ અસહિષ્ણુતા વધીઃ જાવેદ અખ્તર

અખ્તરે આ ટિપ્પણી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા આયોજિત દીપોત્સવ કાર્યક્રમ દરમિયાન કરી મુંબઈ ગીતકાર જાવેદ અખ્તરે દિવાળી પર આયોજિત કાર્યક્રમને સંબોધતાં હિન્દુ સંસ્કૃતિમાં સહિષ્ણુતની પ્રશંસા કરતાં કહ્યું કે જો ભારતમાં લોકતંત્ર કાયમ છે તો તેનું કારણ હિન્દુ સંસ્કૃતિ જ છે. એ વિચારવું કે આપણે સાચા છીએ અને બીજા લોકો ખોટા છે તે…

દિલ્હી-નોઈડામાં ઝરમર વરસાદથી પ્રદૂષણનું સ્તર ગગડ્યું

દિલ્હીના ઘણાં વિસ્તારોમાં એક્યુઆઈ લેવલ 400થી ગગડીને સીધો 100 સીધો પહોંચી ગયો નવી દિલ્હી દિવાળીથી પહેલા હવામાનમાં એકાએક પલટો આવતાં દિલ્હી-એનસીઆરના વિસ્તારમાં રહેતા લોકોને મોટી રાહત મળી. દિલ્હી-નોઈડાના અનેક વિસ્તારોમાં રાતે ઝરમર વરસાદને લીધે એકાએક પ્રદૂષણનું સ્તર ગગડી ગયું. આ સાથે જ તાપમાનમાં પણ ઘટાડો થયો હતો. દિલ્હીના ઘણાં વિસ્પરોમાં એક્યુઆઈ લેવલ 400થી ગગડીને સીધો…

લશ્કરે તોયબાના આતંકી અકરમ ગાઝીની ગોળી મારીને હત્યા

અકરમ ગાઝીએ 2018થી 2020 સુધી લશ્કરના ભરતી સેલનું નેતૃત્વ કર્યું હતું, તે પાકિસ્તાનમાં પણ ભારતવિરોધી નિવેદનો માટે જ જાણીતો હતો ઈસ્લામાબાદ ભારતના શત્રુઓ એવા પાકિસ્તાની આતંકીઓને જાણે કોઈ વીણી વીણીને ઠાર કરી રહ્યું હોય એમ વધુ એક આતંકીને અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધો છે. માહિતી અનુસાર લશ્કર એ તોયબા (એલઈટી)ના આતંકી અકરમ…

તેલંગણાના મંત્રી કે.ટી.રામારાવ પ્રચાર વાહનની રેલિંગ તૂટતાં પડ્યા

ડ્રાયવરે અચાનક બ્રેક મારી દેતાં ગાડી પર સવાર મોટાભાગના લોકોને જોરદાર ઝટકો લાગ્યોઃ કેટીઆરને આ દુર્ઘટનામાં સામાન્ય ઈજાઓ થઈ હૈદ્રાબાદ તેલંગાણામાં 30 નવેમ્બરે યોજાનાર ચૂંટણી માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યું છે. આ દરમિયાન સત્તાધારી પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) ના કાર્યકારી અધ્યક્ષ અને રાજ્ય સરકારમાં મંત્રી કે.ટી.રામારાવ (કેટીઆર) એક દુર્ઘટનાનો શિકાર થઇ ગયા. અહીં નિઝામાબાદ…

ન્યુયોર્કમાં વિશ્વનું સૌ પ્રથમ આઈ ટ્રાન્સપ્લાન્ટ કરાયું

આ ઓપરેશને આશરે 21 કલાક સુધી ચાલ્યું, આ ટ્રાન્સપ્લાન્ટને એક મોટી સિદ્ધી માનવામાં આવી રહી છે ન્યુયોર્ક અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં દુનિયાનું સૌ પ્રથમ આઈ ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. ડૉક્ટર્સની ટીમે પહેલીવાર કોઈ માનવીની સંપૂર્ણ આંખોનું પ્રત્યારોપણ કર્યું હતું.  આ ઓપરેશને આશરે 21 કલાક સુધી ચાલ્યું હોવાની માહિતી અપાઈ છે. ઓપરેશન બાદ દુનિયાને તેના વિશે માહિતી આપવામાં…

મુંબઈમાં પૂર ઝડપે જતી કારને અકસ્માતમાં ત્રણનાં મોત, છ ઘાયલ

પુરપાટ ઝડપે આવી રહેલી કારે ટોલ પ્લાઝા પાસે પાર્ક કરેલા 6 વાહનોને ટક્કર મારી, આ અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનોનો બુકડો બોલી ગયો હતો મુંબઈ મુંબઈમાં ગઈકાલે રાતે બાંદ્રા-વરલી સી લિંક પરના ટોલ પ્લાઝા પર એક પુરપાટ ઝડપે આવી રહેલી કારે ભયાનક અકસ્માત સર્જ્યો હતો જેમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે 6 લોકો…

ભારતીય કલા-કૃતિઓ માટે સ્વદેશ કરે છે નવા સ્થાનનું અનાવરણ

રિલાયન્સ રિટેલના સર્વપ્રથમ એક્સક્લુઝિવ સ્વદેશ સ્ટોરનો હૈદ્રાબાદમાં શુભારંભ હૈદ્રાબાદ રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન, નીતા અંબાણીએ તેલંગણામાં બુધવારે રિલાયન્સ રિટેલ દ્વારા સર્વપ્રથમ સ્વદેશ સ્ટોરનું ઉદઘાટન કરતાં ભારતીય કલાકૃતિઓએ એક હરણફાળ ભરી છે. પરંપરાગત કારીગરી અને કલાના કસબીઓને પ્રોત્સાહિત કરવાની રિલાયન્સ ફાઉન્ડેશનની દીર્ઘકાલીન પરંપરા તેમજ નીતા અંબાણીના કલાકારોને વ્યાપક પહોંચ પૂરી પાડવાના વિઝન થકી સાકાર થયેલો…