પૂર્વ રાષ્ટ્રપતિએ માલદીવના લોકો વતી ભારતની માફી માગી
અમે ઈચ્છીએ છીએ કે ભારતીય લોકો તેમની રજાઓ પર માલદીવ આવે અને અમારા આતિથ્યમાં કોઈ ફેરફાર ન થાયઃ મોહમ્મદ નશીદ માલે ભારતના લોકો તરફથી બહિષ્કાર કરાયા બાદ માલદીવની હાલત દયનીય બની ગઈ છે. જેના લીધે હવે તેને ભાન થવા લાગ્યું છે કે તેનાથી મોટી ભૂલ થઇ ચૂકી છે. ખરેખર માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે માલદીવના…
