25 નવેમ્બર માટે 3,000 રૂમ બુક, દુનિયાભરમાંથી લોકો રામના અયોધ્યામાં કેમ ઉમટી રહ્યા છે? શું ખાસ છે?
રામ મંદિરમાં આવતા અઠવાડિયા સુધીમાં ધ્વજારોહણ કરવામાં આવશે. ત્રણેય માળનું બાંધકામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. 10,000 મહેમાનોનાં ભવ્ય સ્વાગત સાથે ધ્વજારોહણ સમારોહની તૈયારીઓ ઝડપી ગતિએ ચાલી રહી છે અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ ખાતે ધ્વજારોહણ સમારોહ માટે અયોધ્યાને શણગારવામાં આવી રહ્યું છે અને તેનું સુંદરીકરણ કરવામાં આવી રહ્યું છે. આ ભવ્ય કાર્યક્રમ માટે સંતો અને…
