16 જુલાઈથી શરૂ થશે જગન્નાથ રથયાત્રા, જાણો આ પવિત્ર મહોત્સવની 10 વિશેષ અને રસપ્રદ વાતો

આષાઢ સુદ બીજથી શરૂ થતી વિશ્વવિખ્યાત પુરી રથયાત્રા 24 જુલાઈ સુધી ચાલશે; ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની ભવ્ય યાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ જોડાશે પુરી ઓડિશાના પુરીમાં યોજાતી વિશ્વપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ 16 જુલાઈથી થશે અને 24 જુલાઈ સુધી વિવિધ ધાર્મિક વિધિઓ સાથે આ મહોત્સવ ઉજવાશે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ત્રણ અલગ-અલગ રથોમાં…

PM મોદીના ભાષણનો એડિટેડ વીડિયો વાયરલ: ‘ભારત દુનિયાનું બીજું સૌથી મોટું બીફ ઉત્પાદક’ હોવાનો દાવો ફેક નીકળ્યો

PIB ફેક્ટ ચેકે કર્યો ખુલાસો; મોદીજીએ ‘બીફ’ નહીં પરંતુ ‘ઘઉં ઉત્પાદક’ દેશ હોવાની કરી હતી વાત નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ભારતને દુનિયાનું બીજું સૌથી મોટું બીફ ઉત્પાદક ગણાવ્યું હતું. જોકે,…