નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સંગોષ્ઠી, ગ્રંથ-લોકાર્પણ અને વિશેષ સન્માન સમારોહ
‘વેદાંતદર્શનસંગ્રહ’નું લોકાર્પણ; ભદ્રેશદાસ સ્વામીને ‘વેદાંતવિદ્યાવિશ્વગુરુ’ની પ્રતિષ્ઠિત ઉપાધિ એનાયત નવી દિલ્હી કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, નવી દિલ્હીના સંશોધન અને વિકાસ પ્રકોષ્ઠ દ્વારા 8 અને 9 ઑગસ્ટ દરમિયાન વેદાંત પરંપરાના દાર્શનિક વૈભવ અને તેની સમકાલીન પ્રાસંગિકતાને કેન્દ્રમાં રાખીને રાષ્ટ્રીય સંગોષ્ઠી, ગ્રંથ-લોકાર્પણ તથા વિશેષ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ‘વેદાંતદર્શનસંગ્રહ’ ગ્રંથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે મહામહોપાધ્યાય…
