વિવેક દેસાઈના ફોટો એક્ઝિબિશન ‘કચ્છ…. અચીજા’ નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટ ગેલેરીમાં યોજાશે

અમદાવાદ છેલ્લા બે દશકા કરતાં પણ વધુ સમયથી ‘કચ્છ’ને પોતાનું બીજું ઘર બનાવનારા જાણીતા ફોટોગ્રાફર વિવેક દેસાઈની ‘કચ્છ’ની યાત્રાને સુંદર રીતે વર્ણવતાં ફોટો એક્ઝિબિશન ‘કચ્છ … અચીજા’નો આવતીકાલ તા. 17 એપ્રિલથી આરંભ થઈ રહ્યો છે. આ ફોટો એક્ઝિબિશન નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટ ગેલેરીમાં તા. 31 મે, 2026 સુધી બપોરે 12 થી રાત્રિનાં 9 કલાક દરમિયાન નીહાળી શકાશે. વિવેક…

મંકી કેપમાં કેમેરો સાચવીને પંચ કૈલાસ યાત્રાની અદ્ભૂત ફોટોગ્રાફી

તસવીરકાર સલીલ મહેતાના પંચ કૈલાસ યાત્રાના ફોટાનું અક્ઝિબિશન નવજીવન ટ્રસ્ટાની સત્ય આર્ટ ગેલેરીમાં 31 મે સુધી બપોરે 12થી રાતના નવ વાગ્ચા સુધી ચાલશે અમદાવાદ મોબાઈલના યુગમાં ફોટોગ્રાફી દરેક માટે સુલભ અને સરળ બની છે છતાં આર્ટ ફોટોગ્રાફીની વાત આવે એટલે ગણ્યાગાંઠ્યા નામ સામે આવે. એક વિશેષ વિષય સાથે ફોટોગ્રાફી કરનારા ફોટોગ્રાફરોમાંના એક સલીલ મહેતાએ દાયકાની…