હીરામણિ નર્સરી-કે.જી.- વિભાગમાં ભૂલકાંઓ દ્વારા વસંતપંચમીની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ વસંત પંચમીની ઉજવણી નિમિત્તે હીરામણિ કે.જી. વિભાગના ભૂલકાંઓ પીળા રંગના સુંદર વસ્ત્રો પહેરીને આવ્યા હતાં અને માં સરસ્વતીને પીળા ફૂલો તેમજ મીઠાઈ અર્પણ કરી હતી.વસંત પંચમીના દિવસે જ પ્રકૃતિમાં નવો સંચાર થાય છે. આ દિવસને અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે કોઈ પણ જ્યોતિષીને પૂછ્યા વગર લગ્ન, ગૃહ પ્રવેશ કે નવા કાર્યની શરૂઆત…

હીરામણિ નર્સરી-કે.જી. વિભાગમાં ભૂલકાંઓ દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ હીરામણિ નર્સરી-કે.જી. વિભાગમાં ભૂલકાંઓ દ્વારા પતંગ ચગાવીને અને ત્યાર બાદ તમામ ભૂલકાંઓએ એક સાથે બેસીને ચિક્કી અને ચવાણાનો નાસ્તો કરીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. આ દિવસે સંસ્થા દ્વારા દરેક બાળકોને સંસ્થા તરફથી 5 પતંગ અને દોરી આપવામાં આવી હતી.

હીરામણિ નર્સરી-કે.જી. વિભાગમાં ભુલકાંઓ દ્વારા ગણેશ ચતુર્થીની ઉજવણી

અમદાવાદ        હીરામણિ નર્સરી-કે.જી. (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં ભુલકાંઓ દ્વારા ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી હતી. ભૂલકાંઓ રંગબેરંગી કલરીંગ કપડાં પહેરીને આવ્યા હતા. ભૂલકાંઓએ ભગવાન ગણેશની આરતી ઉતારીને ગણેશ ચતુર્થીની ઉજવણી કરી હતી. સંસ્થા દ્વારા બાળકોને ભગવાન ગણપતિજીને પ્રિય એવા લાડુ અને ચવાણું નાસ્તામાં આપવામાં આવ્યા હતાં.

હીરામણિ પ્રાથમિક શાળાનાં બાળકો દ્વારા શિલ્પકલા સ્પર્ધા (ગણપતિજીની મૂર્તિ) બનાવવાનું આયોજન

અમદાવાદ હીરામણિ પ્રાથમિક શાળા (અંગ્રેજી માધ્યમ) નાં બાળકોએ ગણેશ ચતુર્થીના પર્વનિમિત્તે કલા સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળે તે હેતુ થી “શિલ્પકલાની સ્પર્ધા” (ગણપતિજીની મૂર્તિ) નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ-૧ થી ૭ નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લઇ રચનાત્મક તેમજ ઘરમાં સરળતાથી મળી રહે તેવાં પદાર્થો જેવા કે કાળી અથવા લાલ માટી, મોલ્ડીંગ આર્ટ ક્લે…

હીરામણિ નર્સરી-કે.જી.ના ભૂલકાંઓ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

રથયાત્રાનાપવિત્રઅનેઅત્યંતઐતિહાસિકતહેવારનિમિત્તેહીરામણિ નર્સરી-કે.જી. વિભાગના વિદ્યાર્થીઓમાં શાળાકીયપ્રવૃતિઓસાથેજોડાયેલારહેઅનેબાળકોનીસર્જનાત્મકતાનેપ્રોત્સાહનમળેતેહેતુથીવિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળીને સુંદર રથ બનાવીને સ્કૂલ કેમ્પસમાં રથયાત્રાનું આયોજન કર્યું હતું. આ રથયાત્રમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં જોડાઈ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ આ સાથે પ્રભુ જગન્નાથ, ભાઈ બાલભદ્ર અને બહેન સુભદ્રાને વંદન કરી સમગ્ર વિશ્વને સ્વસ્થ અને નીરોગી બનાવે તેવી પ્રાર્થના કરી હતી.