ભારતમાં બિઝનેસ ટ્રાન્ઝિશનની નવી અર્થવ્યવસ્થા: વ્યવસાય ઊભા કર્યા પછી હવે આગળ શું?

સક્સેશન, એક્વિઝિશન અને સ્ટ્રેટેજિક એક્ઝિટ બન્યા બિઝનેસ એજન્ડાના મહત્વના ભાગ; ટ્રાન્સવર્લ્ડ બિઝનેસ એડવાઇઝર્સે ભારતમાં શરૂ કરી કામગીરી અમદાવાદ, ભારતે છેલ્લા કેટલાક દાયકાઓમાં ઉદ્યોગસાહસિકોની એક મજબૂત પેઢી ઊભી કરી છે. હજારો સ્થાપકોએ 20, 30 અને ક્યારેક 40 વર્ષ સુધી મહેનત કરીને કંપનીઓ ઊભી કરી, રોજગારીનું સર્જન કર્યું અને નોંધપાત્ર વ્યવસાયિક મૂલ્ય ઊભું કર્યું છે. હવે આ…

રાજીવ ખંડેલવાલ ‘વંદે ભારતમ્’ના હોસ્ટ અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયા

અદાણી ગ્રુપના મહત્વાકાંક્ષી નવા શોમાં દેશભરની ઉદ્યોગસાહસિક પ્રતિભાને મળશે રાષ્ટ્રીય મંચ અમદાવાદ: જાણીતા અભિનેતા અને લોકપ્રિય હોસ્ટ રાજીવ ખંડેલવાલ હવે અદાણી ગ્રુપના મહત્વાકાંક્ષી નવા શો ‘વંદે ભારતમ્’ સાથે નવી અને હેતુલક્ષી સફરની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તેમને આ શોના હોસ્ટ તેમજ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. શોનો મુખ્ય ઉદ્દેશ દેશના વિવિધ વિસ્તારોમાં…

‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’માં જય ઠાડેશ્વરે સ્ટોરીટેલિંગથી લઈને આધ્યાત્મિકતા સુધીની સફર શેર કરી

જીએલએસ યુનિવર્સિટીમાં યોજાયેલા પ્રેરણાદાયી સંવાદમાં વિદ્યાર્થીઓને નેતૃત્વ, કમ્યુનિકેશન અને ઉદ્યોગસાહસિકતાના પાઠ મળ્યા અમદાવાદ: જીએલએસ યુનિવર્સિટી દ્વારા આયોજિત ‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’ શ્રેણીના વધુ એક પ્રેરણાદાયી સત્રમાં જાણીતા પોડકાસ્ટર અને સ્ટોરીટેલર જય ઠાડેશ્વરે વિદ્યાર્થીઓ સાથે પોતાના જીવનના અનુભવો, ઉદ્યોગસાહસિકતાની સફર, સ્ટોરીટેલિંગની શક્તિ અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ વિશે ખુલ્લા મનથી ચર્ચા કરી હતી. જીએલએસ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ચાંદની…