ગુજરાતમાં ૬૦% વાવેતર પૂર્ણ, ગત વર્ષ કરતાં ૯% ઓછું, છૂટાછવાયા ઝાપટાંને કારણે રાહત
અમદાવાદ ગુજરાતમાં ખરીફ વાવેતર હાલ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. ૨૦ જુલાઈ સુધીના અધિકૃત આંકડાઓ અનુસાર રાજ્યમાં સરેરાશ વાવેતર વિસ્તાર સામે માત્ર ૬૦ ટકા જ વાવણી થઈ શકી છે, જે ગત વર્ષની સરખામણીએ ૯ ટકા જેટલી ઓછી છે. જોકે પાછલા સપ્તાહમાં રાજ્યના અનેક વિસ્તારોમાં પડેલા છૂટાછવાયા ઝાપટાં અને હળવા વરસાદને કારણે ખેડૂતોને મોટી રાહત…
