સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેસર શો અને નર્મદા મહાઆરતીના સમયમાં ફેરફાર

15 સપ્ટેમ્બરથી પ્રોજેક્શન મેપિંગ સાંજે 7:30 અને નર્મદા મહાઆરતી સાંજે 6:45 કલાકે યોજાશે કેવડિયા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પ્રોજેક્શન મેપિંગ (લેસર શો) તેમજ નર્મદા મહાઆરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા 15 સપ્ટેમ્બર, 2026થી બંને કાર્યક્રમોના નવા સમય અમલમાં મૂકવામાં આવશે. લેસર શોનો સમય 7:30 કલાકે…

રાષ્ટ્રીય એકતા દિવસ–૨૦૨૬ : એકતાનગરમાં સરદાર પટેલની ૧૫૧મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી

નાગરિકો પણ રાષ્ટ્રીય એકતા પરેડમાં બની શકશે સહભાગી, નિઃશુલ્ક ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે ખાસ વેબસાઈટ લોન્ચ એકતાનગર ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક તથા આધુનિક ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે તા. ૩૦ અને ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ એકતાનગર ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ–૨૦૨૬’ની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૩૧ ઓક્ટોબરના રોજ…

સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનું પ્રતીક: NHRC સભ્ય વિજયા સાયાણી

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી નર્મદા ડેમની કામગીરી અને વિકાસકાર્યોની માહિતી મેળવી રાજપીપલા ગુજરાતના પ્રવાસે પધારેલા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC)ના સભ્ય શ્રીમતી વિજયા સાયાણીએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ…

બ્રિક્સ યુવા પ્રતિનિધિમંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા નિહાળી

સરદાર પટેલના જીવન, રાષ્ટ્રનિર્માણમાં યોગદાન અને એકતા-અખંડિતતાના સંદેશથી અવગત થયા એકતા નગર ગાંધીનગર ખાતે આયોજિત બ્રિક્સ યુથ સમિટ અને બ્રિક્સ યુથ કાઉન્સિલના ભાગરૂપે વિવિધ બ્રિક્સ દેશોના યુવા પ્રતિનિધિમંડળે 20 ઓગસ્ટ, 2026ના રોજ એકતા નગરની મુલાકાત લીધી હતી. યુવાનો વચ્ચે પરસ્પર સહકાર, સંવાદ અને જોડાણને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી બ્રિક્સ યુવા પરિષદના પ્રતિનિધિઓએ વિશ્વની…

TTF અમદાવાદ 2026નો ભવ્ય પ્રારંભ: ભારત અને વિશ્વના પ્રવાસન ઉદ્યોગની નોંધપાત્ર ભાગીદારી

ગાંધીનગર અને અમદાવાદ પશ્ચિમ ભારતના પ્રવાસન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યા છે અમદાવાદ પશ્ચિમ ભારતના અગ્રણી સ્થાનિક અને આઉટબાઉન્ડ પ્રવાસન બજાર તરીકે ગુજરાતના વધતા મહત્વને ઉજાગર કરતાં TTF અમદાવાદ 2026 નો આજે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં ભવ્ય પ્રારંભ થયો છે. ફેરફેસ્ટ મીડિયા દ્વારા આયોજિત આ ત્રણ દિવસીય ટ્રાવેલ ટ્રેડ પ્રદર્શન…

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસનને નવી દિશા: નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ભવ્ય ક્રૂઝનું લોન્ચિંગ

તમામ જરૂરી પૂર્વ મંજૂરી બાદ ટૂંક સમયમાં શરૂ થશે સેવા, પર્યટન અને વિવિધ આયોજનોને મળશે નવી ગતિ કેવડીયા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષક સુવિધાનો ઉમેરો થયો છે. નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક અને ભવ્ય ક્રૂઝનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ નવી ક્રૂઝ…