અહિંસા અને સંયમનો વિરલ અધ્યાય: જૈન શ્રાવક નિપેક્ષ શેઠના ૧૮૦ ઉપવાસના પારણાં ૨૦ સપ્ટેમ્બરે અમદાવાદમાં યોજાશે

24 માર્ચથી માત્ર ઉકાળેલા પાણીના આલંબન પર તપસ્યા; પંકજ જૈન સંઘ ખાતે શોભાયાત્રા અને સહપારણાંનું આયોજન અમદાવાદ જૈન ધર્મની તપ, ત્યાગ અને સંયમની પરંપરામાં વધુ એક સોનેરી પ્રકરણ ઉમેરાઈ રહ્યું છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા પંકજ જૈન સંઘ ખાતે જૈન શ્રાવક નિપેક્ષ શેઠ દ્વારા કરવામાં આવેલી ૧૮૦ દિવસની અવિરત અને કઠોર તપસ્યાની પૂર્ણાહૂતિ (પારણાં) આગામી…

‘ભગત-ભુવા નહીં, સીધા હોસ્પિટલ જાઓ’: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આશા વર્કરોને આપ્યો જનજાગૃતિનો સંદેશ

સુરતના ઓરણા ગામના PHC ખાતે આશા વર્કરો સાથે સંવાદ; વરસાદી ઋતુમાં સાપ-વીંછી કરડવાના કેસમાં અંધશ્રદ્ધા છોડીને તાત્કાલિક સારવાર લેવા અપીલ સુરત સુરત જિલ્લાના ઓરણા ગામ સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આશા વર્કર બહેનો સાથે વિશેષ આરોગ્ય જાગૃતિ સત્ર યોજ્યું હતું. આ દરમિયાન તેમણે વરસાદી ઋતુમાં વધતા સાપ અને વીંછી…