પ્રોફેશનલ્સ ટેનિસમાં અંતિમ આઠમાં પહોંચનારી જૂનાગઢની જેન્સી કાનાબાર દેશની સૌથી યુવા ખેલાડી

નવી દિલ્હીમાં આયોજિત આઈટીએફ ડબલ્યૂ ૧૫ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર એન્ટ્રી સાથે જ પ્રોફેશનલ ટેનિસમાં ભારતીય મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના 25 વર્ષ જૂના રેકોર્ડને તોડ્યો નવી દિલ્હી ગુજરાતના જૂનાગઢની ૧૪ વર્ષીય ટેનિસ ખેલાડી જેન્સી કાનાબારે નવી દિલ્હી ખાતે રમાઈ રહેલી આઈટીએફ ડબલ્યૂ ૧૫ પ્રોફેશનલ ટુર્નામેન્ટમાં અદભુત રમત દાખવીને ક્વાર્ટર ફાઈનલમાં શાનદાર પ્રવેશ મેળવ્યો છે….

ગુજરાત પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે સ્થાપિત ક્ષમતામાં દેશમાં પ્રથમ ક્રમે

રાજ્યમાં 2,20,504 મેગાવોટ વધુ પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદનની સંભાવના નવી દિલ્હી 31 જુલાઈ, 2025 સુધીમાં કુલ 38,219.18 મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે, ગુજરાત દેશમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં સ્થાપિત ક્ષમતાની દૃષ્ટીએ પહેલા ક્રમે છે. આમાં સૌથી મોટો હિસ્સો સૌર ઉર્જાનો 21,904.55 મેગાવોટ, ત્યારબાદ પવન ઉર્જાનો 14,081.48 મેગાવોટ અને બાકીનો હિસ્સો મોટા અને નાના હાઇડ્રો પાવર તથા બાયો-પાવરનો છે. આ ઉપરાંત, ગુજરાતમાં 2,20,504.51 મેગાવોટ વધુ પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદનની સંભવના રહેલી છે, જેમાં સૌથી વધુ સંભાવના 1,80,790 મેગાવોટ…

દેશમાં 14247 નવા સીએ, અમદાવાદના 266 નવા સીએ

અમદાવાદ કેન્દ્રમાં સીએ ફાયનલનું 19.35 ટકા, ઈન્ટરમિડીયેટનું10.62 ટકા અને ફાઉન્ડેશન પરીક્ષાનું 13 ટકા પરિણામ, સીએ ફાયનલમાં અમદાવાદની પ્રિયલ જૈન 18મા ક્રમે અને પાર્થ શાહ 28મા ક્રમે અમદાવાદ ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા મે 2025માં લેવામાં આવેલી સીએ ફાયનલ, સીએ ઈન્ટરમિડીયેટ અને સીએ ફાઉન્ડેશનની પરીક્ષાના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતા. આ…

દેશની અનેક ઈમારતો હવે ઈતિહાસ બની ગઈ છે

મોટા ભાગની ઈમારતો જર્જરિત થતા અથવા તો કોઈક દુર્ધટનાને લીધે તૂટી-તોડી પડાઈ છે ભારતમાં જે ઈમારતો તોડી પાડવામાં આવી એમાંની ત્રણ નવી દિલ્હી અને નોઈડાની છે નવી દિલ્હી કોઈ વસ્તુ વર્તમાનમાં આપણી સામે નથી હોતી ત્યારે તે યાદોમાં પરિવર્તિત થઈ જાય છે. અમે ભારતની કેટલીક એવી ઈમારતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે એક સમયે…

કર્ણાટક સીબીઆઈ પર લગામ લગાવનારું દેશનું 11મું રાજ્ય

રાજકીય કિન્નાખોરીથી કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસ થતી હોવાના આક્ષેપો સાથે અગાઉ જ 10 રાજ્યોમાં પૂર્વ સંમતી વીના સીબીઆઈની તપાસ શક્ય નથી અમદાવાદ કર્ણાટક સરકારે રાજ્યમાં કેસોની તપાસ કરવા માટે સીબીઆઇને આપેલ સંમતિ પરત લેવાનો નિર્ણય લીધો છે. હવે કેન્દ્રીય તપાસ એજન્સી રાજ્ય સરકારની પરવાનગી વગર કર્ણાટકમાં પ્રવેશ કરી શકશે નહીં. આ સાથે કર્ણાટક કેન્દ્રીય એજન્સી પર…