પેરિસમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ પરંપરાની ભવ્ય નગરયાત્રા

એફિલ ટાવર પાસે યોજાયેલી ઐતિહાસિક નગરયાત્રામાં 40થી વધુ દેશોના 5,000 સહભાગીઓ જોડાયા; 1,500થી વધુ કલાકારોએ સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરી પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસ ફ્રાન્સની રાજધાની પેરિસમાં આજે ભારતીય સંસ્કૃતિ, સંગીત, કલા અને હિન્દુ પરંપરાની ભવ્ય ઉજવણી જોવા મળી હતી. વિશ્વવિખ્યાત એફિલ ટાવર નજીક ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ અંતર્ગત યોજાયેલી ઐતિહાસિક નગરયાત્રામાં હજારો ભક્તો, કલાકારો, મુલાકાતીઓ અને વિવિધ દેશોના પ્રતિનિધિઓ…

ગ્રેટર પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસમાં ‘નમસ્તે’ શિલ્પનું અનાવરણ

ભારતીય સંસ્કૃતિ અને ફ્રાન્સ-ભારતની મિત્રતાનું પ્રતીક બન્યું ‘નમસ્તે’ શિલ્પ; મંદિર મહોત્સવ પૂર્વે સાંસ્કૃતિક સેતુનું નિર્માણ પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસ ગ્રેટર પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસમાં મંગળવારે ભારતીય સંસ્કૃતિ અને ફ્રાન્સ-ભારતની મિત્રતાનું પ્રતીક બનેલા ‘નમસ્તે’ શિલ્પનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું. એવન્યુ દુ જનરલ-દ-ગોલ પરના સર્કલ ખાતે સ્થાપિત આ શિલ્પનું અનાવરણ સ્થાનિક મેયર યાન ડુબોસ્ક, ભારતના કોન્સ્યુલર મિનિસ્ટર કે. જી. પ્રવીણ કુમાર…

મોરારી બાપુની હાર્વર્ડમાં નવ દિવસીય રામકથાનું સમાપન

ભારતના પવિત્ર ગ્રંથોના સંરક્ષણ માટે હાર્વર્ડને ખાસ અપીલ; રામચરિતમાનસ અને વૈશ્વિક શૈક્ષણિક જગત વચ્ચે સંવાદની નવી શરૂઆત કેમ્બ્રિજ, મેસેચ્યુસેટ્સ હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટરમાં મોરારી બાપુની ‘માનસ ગુરુ પ્રસાદ’ રામકથાનું ભવ્ય સમાપન થયું. નવ દિવસીય આ આયોજનમાં રામચરિતમાનસની આધ્યાત્મિક અને સાહિત્યિક પરંપરા સાથે ભારતીય શાસ્ત્રીય ચિંતન અને વૈશ્વિક શૈક્ષણિક જગતને એક મંચ પર લાવવામાં આવ્યા. હાર્વર્ડને…

ફ્રાન્સમાં સનાતન આધ્યાત્મિક પરંપરાનું ઐતિહાસિક સીમાચિહ્ન

પેરિસમાં ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું નિર્માણ પૂર્ણ, 6 સપ્ટેમ્બરે મહંત સ્વામી મહારાજ કરશે પ્રાણપ્રતિષ્ઠા પેરિસ કલા, સ્થાપત્ય અને સંસ્કૃતિ માટે વિશ્વવિખ્યાત પેરિસ શહેર હવે સનાતન હિન્દુ આધ્યાત્મિક પરંપરાના એક ઐતિહાસિક કેન્દ્રનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે નવનિર્મિત બી. એ. પી. એસ. સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું નિર્માણ પૂર્ણ થયું છે. ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ…

અમેરિકાના રોબિન્સવિલે સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

‘અક્ષરધામમાં ભારતની સંસ્કૃતિ પણ એટલી જ વાઇબ્રન્ટ છે’: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રોબિન્સવિલે, ન્યુ જર્સી: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવાર, 22 ઓગસ્ટ 2026ના રોજ અમેરિકાના ન્યુ જર્સીના રોબિન્સવિલે સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે અક્ષરધામ દ્વારા ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતના પ્રસાર, સમાજસેવા અને સ્વયંસેવકોના નિઃસ્વાર્થ સમર્પણની પ્રશંસા કરી હતી. પુષ્પહારથી મુખ્યમંત્રીનું…

હીરામણિ પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી

વિદ્યાર્થીઓએ ગુરુ પૂજન કરી શિક્ષકોનું સન્માન કર્યું, સાંસ્કૃતિક કાર્યક્રમોથી ઉજવણી યાદગાર બની અમદાવાદ: હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસરે ભક્તિ અને આદરના માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ભારતીય સનાતન પરંપરાનું પાલન કરતાં શિક્ષકોનું કંકુ-ચોખા, ગુલાબના પુષ્પો અને હસ્તનિર્મિત શુભેચ્છા કાર્ડ અર્પણ કરીને પૂજન અને સન્માન કર્યું તેમજ તેમના આશીર્વાદ પ્રાપ્ત…

હીરામણિ સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી, વિદ્યાર્થીઓએ ગુરુજનો પ્રત્યે આદર વ્યક્ત કર્યો

ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરતા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ શિક્ષકોનું પૂજન કરી આશીર્વાદ લીધા અમદાવાદ: વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલી હીરામણિ સ્કૂલના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિવિધ વિભાગોમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ભવ્ય અને ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં ગુરુના સ્થાનને સર્વોચ્ચ માનવામાં આવે છે ત્યારે શાળામાં આયોજિત કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને ગુરુના મહત્વ, જ્ઞાનના મૂલ્ય અને ગુરુ-શિષ્યના…