હીરામણિ સ્કૂલના કેમ્પસમાં ગુંજ્યા ‘જય રણછોડ’ના નારા: કે.જી. વિભાગના ભૂલકાંઓએ હોંશે-હોંશે યોજી રથયાત્રા

બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવા અને સર્જનાત્મકતા ખીલવવા શિક્ષકો અને નાનકડા ભૂલકાંઓએ સાથે મળીને સુંદર રથ તૈયાર કર્યો; સમગ્ર વિશ્વની સુખાકારી માટે પ્રાર્થના કરી અમદાવાદ: અષાઢી બીજના પવિત્ર પર્વ અને જગતના નાથ ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા નિમિત્તે અમદાવાદની જાણીતી હીરામણિ સ્કૂલના કે.જી. વિભાગ (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ)ના ભૂલકાંઓ દ્વારા શાળા કેમ્પસમાં જ સુંદર રથયાત્રાનું આયોજન…

16 જુલાઈથી શરૂ થશે જગન્નાથ રથયાત્રા, જાણો આ પવિત્ર મહોત્સવની 10 વિશેષ અને રસપ્રદ વાતો

આષાઢ સુદ બીજથી શરૂ થતી વિશ્વવિખ્યાત પુરી રથયાત્રા 24 જુલાઈ સુધી ચાલશે; ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની ભવ્ય યાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ જોડાશે પુરી ઓડિશાના પુરીમાં યોજાતી વિશ્વપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ 16 જુલાઈથી થશે અને 24 જુલાઈ સુધી વિવિધ ધાર્મિક વિધિઓ સાથે આ મહોત્સવ ઉજવાશે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ત્રણ અલગ-અલગ રથોમાં…