મેજર રામાસ્વામી પરમેશ્વરન, પીવીસીની જન્મજયંતીએ શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનને નમન

ઓપરેશન પવન દરમિયાન ઘાયલ થયા બાદ પણ અંતિમ શ્વાસ સુધી જવાનોનું નેતૃત્વ કર્યું; પાંચ આતંકવાદીઓને ઠાર કરવામાં મહત્વની ભૂમિકા નવી દિલ્હી ભારતીય સેનાના પરમવીર ચક્ર વિજેતા મેજર રામાસ્વામી પરમેશ્વરન, પીવીસીની જન્મજયંતી નિમિત્તે તેમના અદમ્ય સાહસ, અસાધારણ શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનને દેશ નમન કરી રહ્યો છે. ઓપરેશન પવન દરમિયાન તેમણે દેશની સેવા માટે પોતાના પ્રાણોની આહુતિ…