અભિનેતા સુરેશ ઓબેરોયનો મોટો ખુલાસો: ‘બીજેપીમાં મોટાભાગના લોકો પૈસા કમાઈ રહ્યા હતા’

મુંબઈ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સુરેશ ઓબેરોયે તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાજકારણને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે રાજકારણે તેમને ભારે નિરાશા આપી છે. રાજકારણ અને બીજેપી વિશે નિવેદન આરએસએસ (RSS) અને મોહન ભાગવતની પ્રશંસા અભિનેતાએ અંતમાં કહ્યું કે તેઓ હવે સમજી ચૂક્યા છે કે રાજકારણની દુનિયા…

લાલ કિલ્લા પરથી 15 ઓગસ્ટે PM મોદી કરશે 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી, ‘વંદે માતરમ્’નું પ્રથમવાર ગાન

‘વંદે માતરમ્’ના 150 વર્ષ અને ‘યુવા શક્તિ’ની ઉજવણી પર રહેશે વિશેષ ભાર, 2,500 NCC કેડેટ્સ અને ‘માય ભારત’ સ્વયંસેવકો લેશે ભાગ નવી દિલ્હી દેશ 15 ઓગસ્ટે 80મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે. નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને દેશને સંબોધન કરશે. આ વર્ષની ઉજવણીમાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ના…

સ્વતંત્રતા દિવસ 2026: લાલ કિલ્લા પરથી પહેલીવાર ગુંજશે ‘વંદે માતરમ’, 5,000 વિશેષ મહેમાનો બનશે સાક્ષી

‘વંદે માતરમ’ના 150 વર્ષ અને ‘યુવા શક્તિથી વિકસિત ભારત@2047’ની થીમ સાથે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી નવી દિલ્હી દેશ 15 ઓગસ્ટ, 2026ના રોજ 80મો સ્વાતંત્ર્ય દિવસ ભવ્ય રીતે ઉજવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશને સંબોધન કરશે. આ વર્ષે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનું વિશેષ આકર્ષણ ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવા…

‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’ અભિયાનમાં BAPSના 30 હજારથી વધુ યુવાનો જોડાયા, વ્યસનમુક્તિનો સંકલ્પ લીધો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવ્યાપી અભિયાનને BAPS સ્વામિનારાયણ સંસ્થાનો વ્યાપક પ્રતિસાદ; દેશભરના 60થી વધુ કેન્દ્રોમાં વિશેષ કાર્યક્રમો યોજાયા નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’ સંકલ્પ અભિયાનને દેશભરમાં ઉત્સાહભેર પ્રતિસાદ મળી રહ્યો છે. આ અભિયાનમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના દેશભરના 60થી વધુ કેન્દ્રોમાંથી 30,000થી વધુ યુવાનો અને યુવતીઓ જોડાયા હતા. તમામ…

વનતારા સ્થાપના દિવસ: એક વર્ષમાં અસંખ્ય પ્રાણીઓને ફરીથી સાજા કરીને જંગલમાં પરત મોકલ્યા

જામનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન થયાના એક વર્ષની ઉજવણી કરતા, વનતારાના સ્થાપના દિવસે, વનતારા એક વર્ષની એ અવિસ્મરણીય સફરને પ્રતિબિંબિત કરે છે, જે દરમિયાન તેણે વન્યજીવ બચાવ ઉપરાંત તેઓને અદ્યતન તબીબી સંભાળ અને વૈજ્ઞાનિક-ઢબે સંવર્ધન પૂરું પાડ્યું છે. અનંત મુકેશ અંબાણી દ્વારા સ્થાપિત, વનતારાએ બિગ કેટ્સ, સરિસૃપ, પ્રાઈમેટ, પક્ષીઓ તથા અન્ય સસ્તન પ્રાણીઓ સહિત વિવિધ પ્રજાતિઓના હજારો વન્યજીવોને બચાવ્યા બાદ સ્વસ્થ…