“VB G RAM G” યોજના ના જન જાગરણ અભિયાન અંતર્ગત નરહરિ અમીને માર્ગદર્શન આપ્યું

અમદાવાદ “VB G RAM G” (વિકસિત ભારત – રોજગાર અને આજીવિકાની ગેરંટી મિશન ગ્રામીણ બિલ 2025) યોજના ના જન જાગરણ અભિયાન અંતર્ગત નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) એ ગાંધીનગર તાલુકાના મગોડી, મહુન્દ્રા અને મોતીપુરા ગામે ઉપસ્થિત રહ્યા હતા. અને માર્ગદર્શન આપ્યું હતું. આ યોજનાના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારના લોકો ને મળનારા વિકાસના અવસરો, રોજગાર તથા સ્વરોજગારની શક્યતાઓ,…

નરહરિ અમીનની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સહપરિવાર શુભેચ્છા મુલાકાત

       નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા)એ આરરોજ સંસદના ચાલુ સત્ર દરમિયાન સંસદ પરિસરમાં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાથે સહપરિવાર શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન નીતાબેન અમીન, વરૂણ અમીન, વિજૂલ અમીન, વિવાંશ અમીન, જિગ્નેશભાઈ પટેલ, પીનાબેન પટેલ અને સાનવી પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

હીરામણિ નર્સરી-કે.જી. ના વિદ્યાર્થીઓનો વાર્ષિક ઈનામવિતરણ સમારોહ યોજાયો

હીરામણિ સ્કૂલમાં નર્સરી તેમજ કે.જી. વિભાગમાં ભણતાં વિદ્યાર્થીઓએ વર્ષ દરમ્યાન જુદી જુદી રમત-ગમત તેમજ અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં મેળવલ સિધ્ધી બદલ 193 વિદ્યાર્થીઓને વિવિધ ઈનામો અને સર્ટીફિકેટ અને બાકીના 154 વિદ્યાર્થીઓને આશ્વાસન ઈનામોસંસ્થા તરફથી આપવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે સંસ્થાનાં ઉપપ્રમુખ નીતા અમીન, સેક્રેટરી આર.સી.પટેલ, સી.ઈ.ઓ. ભગવત અમીન, શાળાનાં આચાર્યો, કૉ-ઓર્ડિનેટર્સ, શિક્ષકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ…

સામાજિક  સંસ્થાઓના ચેરીટેબલ ટ્રસ્ટો દ્વારા સંચાલિત હોસ્ટેલ સંબંધીત સેવાઓ માટે જીએસટીમાંથી મુક્તિની સફળ રજૂઆત બદલ નરહરી અમીનનું સન્માન

શ્રી લેઉવા પટેલ પ્રગતિ મંડળ, કેળવણી ધામ, નિકોલ, અમદાવાદ અને અમદાવાદ તેમજ ગાંધીનગરની જુદી જુદી હોસ્ટેલ ની સેવાઓ આપતી સામાજિક  સંસ્થાઓ દ્વારા ચેરીટેબલ ટ્રસ્ટો દ્વારા સંચાલિત હોસ્ટેલ સંબંધીત સેવાઓ માટે જીએસટી માંથી મુક્તિ અપાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારના નાણાં મંત્રી નિર્મલા સીતારામન સમક્ષ અને રાજ્યસભામાં અસરકારક અને સફળ રજૂઆત કરવા બદલ રાજ્યસભાના…