પેરિસ મંદિર મહોત્સવમાં ભક્તિ અને સંસ્કૃતિનો ભવ્ય સંગમ: પાલખી યાત્રાથી સેન નદીની ઐતિહાસિક જળયાત્રા સુધી હજારો લોકો જોડાયા

5,500થી વધુ લોકોની સેન નદી પર સાંસ્કૃતિક નૌકાયાત્રા; 2,500થી વધુ મહિલાઓ-યુવતીઓ પાલખી યાત્રામાં જોડાઈ પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસ ફ્રાન્સમાં પ્રથમ પરંપરાગત પથ્થરથી નિર્મિત હિન્દુ મંદિરના લોકાર્પણ પ્રસંગે યોજાઈ રહેલા 13 દિવસીય ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ એટલે કે પેરિસ મંદિર મહોત્સવમાં ભક્તિ, ભારતીય સંસ્કૃતિ અને ભારત-ફ્રાન્સની મિત્રતાનો ભવ્ય સંગમ જોવા મળી રહ્યો છે. મહોત્સવના ભાગરૂપે 2 સપ્ટેમ્બરે બુસી-સેંટ-જ્યોર્જેસમાં યોજાયેલી પાલખી…

‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’ અભિયાનમાં BAPSના 30 હજારથી વધુ યુવાનો જોડાયા, વ્યસનમુક્તિનો સંકલ્પ લીધો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવ્યાપી અભિયાનને BAPS સ્વામિનારાયણ સંસ્થાનો વ્યાપક પ્રતિસાદ; દેશભરના 60થી વધુ કેન્દ્રોમાં વિશેષ કાર્યક્રમો યોજાયા નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’ સંકલ્પ અભિયાનને દેશભરમાં ઉત્સાહભેર પ્રતિસાદ મળી રહ્યો છે. આ અભિયાનમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના દેશભરના 60થી વધુ કેન્દ્રોમાંથી 30,000થી વધુ યુવાનો અને યુવતીઓ જોડાયા હતા. તમામ…