સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો: 24 કલાકમાં 26 સે.મી.નો ઉછાળો, જળસંગ્રહ 80.71 ટકા પહોંચ્યો

132.82 મીટર સુધી પહોંચી ડેમની સપાટી, 35,736 ક્યુસેક પાણીની આવક યથાવત; કેનાલ મારફતે 6,614 ક્યુસેક પાણી છોડાયું કેવડિયા: રાજ્યમાં સારા વરસાદ અને નર્મદા નદીના ઉપરવાસમાંથી સતત થઈ રહેલી પાણીની આવકના પરિણામે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. 6 ઓગસ્ટ, 2026ના રોજ સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમની હાલની જળસપાટી 132.82 મીટર…

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં 20 સેમીનો વધારો, સ્ટોરેજ 70.24 ટકા પહોંચ્યું

સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમમાં 28,222 ક્યુસેક પાણીની આવક, કેનાલમાં 4,895 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે કેવડિયા: રાજ્યમાં ચોમાસાની સક્રિય સ્થિતિ વચ્ચે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમની જળસપાટી છેલ્લા 24 કલાકમાં 20 સેન્ટીમીટર વધી છે. હાલ ડેમની સપાટી 128.79 મીટર નોંધાઈ છે, જ્યારે…